SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૩ » ' 6 h આ પ્રમાણે કુશળ પુરૂષામાં મણિ સમાન કુમારેદ્રનુ વચન સાંભળી રાજા ચિત્તમાં ચમત્કાર પામ્યા, અને વિચાર કરવા લાગ્યા કે—“ આ પુરૂષ કળાના નિધિ છે. આવી નિપુણતા કાઈ રાજામાં પણ નથી. વળી મહાપુરૂષા કળાવાનને જ માને છે, પણ કળારહિત ધનાઢયને પણ માનતા નથી. કેમકે મહાદેવે વસ્તુવાળા સૂચના ત્યાગ કરીને કળાવાન ચંદ્રને મસ્તક પર ધારણ કર્યો છે. મારા રાજ્યમાં અશ્વા દ્રુકના મેટા આડંબરવાળા ઘણા સુભટ રાજાએ ખાદિકને ધારણ કરનારા છે, પરંતુ નિન એવા પણ આની પાસે જે ધનુષકળા છે તેવી કાઇ પણ રાજામાં દેખાતી નથી. કહ્યું છે કે ફળની પ્રાપ્ત તા દેવને આધીન છે તેથી શું કરીએ ? તા પણ એટલું તેા કહી શકાય કે કેલીના પલ્લવા જેવા બીજા વૃક્ષના પલ્લવે! તે નથી જ. ’ વળી અભ્યાસ કરવાથી માણસાને કળાની સારી પ્રાપ્તિ થાય છે એમ જે લોકેા કહે છે તે પણ સત્ય નથી. કેમકે ફળ પ્રાપ્ત થવું તે તે દૈવને આધીનજ છે.” આ પ્રમાણે વિચાર કરી પ્રસન્ન થયેલા રાજાએ વિમળને પાંચસે અવેા અને એક લાખ સોનામહોરા ઇનામમાં આપી, અને તેને સેનાપતિનું પદ આપ્યું, કળા કાના ગારવને કરતી નથી ? ’ બીજના ચંદ્રની કળા જગતને પણ વાંઢવા યાગ્ય છે. શેરડીનું ક્ષેત્ર, સમુદ્ર, ચેનપેાષણ અને રાજાને પ્રસાદ એ ક્ષણવારમાં જ દારિદ્રને નાશ કરે છે. વિધાતાની જેમ નિપુણતાની ભૂમિરૂપ અને જગતને આશ્ચર્ય પમાડનાર આ વિમળના ગુપ્ત મંત્રા એટલે વિચારો કોઈ પણ જાણી શકતુ નહતુ, પરંતુ તે સેનાપતિ થયા પછી શત્રુ રાજાએ ખરીના અગ્ર ભાગવડે પૃથ્વી તળને ખાદી નાંખે એવા શ્રેષ્ઠ અવાની ભેટ કરી તે વિમળના ચર ણુમાં પડતા હતા. તે બુદ્ધિમાને સુરાષ્ટ્ર, મહા રાષ્ટ્ર, કાટીર, કાંમ્બુ, દક્ષ્મણ, સજાય, ધનઢીવી, ચીખલી, વત. સેાપારકપુર . તથા બીજા પણ દેશેાને તથા તેના અધિપતિઓને જીતી લીધા. આ જગતમાં બુદ્ધિરૂપી પલંગના પ્રથમ ત્રણ પાયા થયા હતા. ચાણાય, ' ૧ વસ્તુ એટલે ધન, સૂર્યના પક્ષમાં વસ્તુ એટલે કિા -
SR No.007258
Book TitleUpdesh Kalpvalli Bhashantar
Original Sutra AuthorN/A
AuthorIndrahans Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy