________________
આવે છે કે નહીં અને કલે હોય તે તે બીજા કોઇએ કરેલ છે કે તે જ કરે છે?” તે સાંભળી ભિલ બે કે- હે. પૃથ્વીના નાયક અજુન ! આ વૃક્ષના પ્રત્યેક પત્રને વેધ મેં કર્યો છે, તે સાંભળી-“અહો ! આ ભિલ્લની કળા વિદ્વાનોને આનંદ પમાડે તેવી છે, હું પણ તેવી કળા જાણતા નથી.” એમ વિચારી અને તેને પૂછયું કે-“હે કિરાત ! આ કળા શીખવનાર તારા ગુરૂ કોણ છે?” કિરાત બોલ્યો કે “મને ઘનુ વા આપનાર દ્રોણાચાર્ય મારા ગુરૂ છે.” આ પ્રમાણે ભિલ્લનું વચન સાંભળી જાણે કેઇએ પિતાનું - સર્વસ્વ લુંટી લીધું હોય તેમ અર્જુનનું મુખ શ્યામ થઈ ગયું અને તે કાંઈ પણ બોલ્યા નહીં. પછી ગુરૂ પાસે આવતાં તેને તે જોઈને ગુરૂએ પૂછયું કે-“હે રાજપુત્ર ! તારા અધર (૪) કેપવડે કંપતા હોય એમ જણાય છે. તે તને કેવી જાતને કલેશ ઉત્પન્ન થયે છે?” રાજકુમાર બોલ્યો કે – જે ગુરૂ પોતે જ પોતાની પ્રતિજ્ઞાને ભંગ કરે તે પછી જગતમાં બૃહસ્પતિની જેવા કયા પુરૂષની વાણી ઉપર વિશ્વાસ કરે?” ગુરૂએ કહ્યું કે-“હે વત્સ! મારી વાણીમાં શે ફેરફાર થયો છે કે જેથી તે જેમ તેમ યુતિરહિત વચન મને કહે છે?” અને બોલ્યો-“હે ગુરૂ! તમે પ્રથમ મને કહ્યું હતું કે હું બીજા કેઈને ધનુષની કળા તારાથી વિશેષ આપીશ નહીં. આ પ્રમાણેની પ્રતિજ્ઞા કયા છતાં તેને તમે દંગ કર્યો છે.” ગુરૂ બોલ્યા કે-“મેં મારી પ્રતિજ્ઞા કદાપિ લપી નથી.” આ પ્રમાણે ગુરૂએ કહ્યું, તોપણ અને પ્રત્યક્ષ જોયેલું હોવાથી તેને ગુરૂની વાણી ઉપર વિશ્વાસ આવ્યો નહીં, પછી તે હકીકત સ્પષ્ટ કરવા અને પોતાના તે શિષ્યને જોવા ગુરૂ વનમાં અનની સાથે ગયા. ત્યાં પેલા ભિલને જોઈ તેઓએ તેને પૂછ્યું કે-“તારા ધનુવિધાના ગુરુ કે છે?” તે બેલ્યો-“મારા ધનુર્વિદ્યાના ગુરૂ દ્રોણા ચાચે જ છે, બીજા કેઈ નથી.” તે સાંભળી ગુરૂ બયા કે-“હે ભિલ ! તું કેવળ અસત્ય ન લ.” તે બોલ્યો-“હે ગુરૂ ! હું જે કહું છું તેમાં કોઈ પણ અસત્ય નથી. સાંભળો-તમારી પાસે અને ભ્યાસ કરવાની બહુ ઈચ્છા છતાં નિર્ભવ્યતાને લીધે અને કેરી પણ,