________________
મા
કિલ્લાની ખંડાર જઈને યપુ છું તે મારા યશની હાનિ થાય છે, માટે હવે શા ઉપાય કરવા ?” આ પ્રમાણે વિચાર કરી તેણે ભક્તિપૂર્વક એકવીશ ઉપવાસવડે ચિત્તને શુદ્ધ કરી શ્રીદેવીની આરાધના કરી. ત્યારે દેવીએ પ્રત્યક્ષ થઇ તેને કહ્યું કે-“ હું શ્રેષ્ઠી ! અહીં રહેવાથી તારા ભાગ્યના ઉદય થશે નહીં, તેથી ગાંભૂ નામના નગર વિના તારે બીજે કાઈ સ્થાને રહેવું નહીં.” આ પ્રમાણે લક્ષ્મીનું વચન હૃદયમાં ધારણ કરી તે શ્રેષ્ઠી ગાંભુ નગરે ગયા; કારણ કે દેવનુ વચન કદાપિ અસત્ય થતુ નથી. ત્યાં વેપાર કરતાં શ્રેષ્ઠીએ કેબિટ ધન ઉપાર્જન - છું. કેટલાક પુરૂષષ અન્ય સ્થાને જઇને પણ ભાગ્યવત થાય છે.” પ્રાગ્લાટ વંશના મુકુટ સમાન આ નાનાક શ્રેષ્ઠી કાર્ટિધ્વજ થયા. અ નુક્રમે તેને વનરાજ નામના રાજા પોતાના વતનમાં ( પાટણમાં ) લઈ ગયા. પત્તન નગર રત્નનું ઉત્પત્તિ સ્થાન છે, મનુષ્યરૂપી રત્નના સમુદ્ર છે, અને વિવેકનું પણ સ્થાન છે; તેથી વિદ્વાન પુરૂષા તે નગર છેડતા નથી. શ્રાવકેામાં ઉત્તમ એવા તે નીનાક શ્રેષ્ઠીએ વિદ્યાધર ગણુમાંના સૂરિપાસે પ્રતિષ્ઠા કરાવેલુ એક સુંદર ચૈત્ય કરાથુ; તે જાણે સ્વર્ગમાંથી ઉતરેલું એક વિમાન હાય તેવું શૈાલતું હતું.
તે નીનાક શ્રેષ્ઠીને લાવણ્યની લહેરાને ક્રીડા કરવાનું જાણે સરેાવર હાય એવા લહર નામે પુત્ર હતા; તે દંડનાયક થયા હતા. એકદા તે લહર સલકીનું ભક્ષણ કરવાથી મઢેાન્મત્ત થયેલા હાથીએવડે જેની ભૂમિ શેાલતી હતી એવા વિધ્યાચળ પર્વત પર હાથીએ લેવા ગયા. ત્યાં ૫વંતની જેવી કાયાવાળા, જંતુઓને ત્રાસ પમાડનારા અને સુઢવડે વનાને ભંગ કરવામાંજ તત્પર એવા હાથી ક્રીડા કરતા હતા. સાક્ષાત્ રીતે તેમના ભાજનના નિષેધ કરી ભુખ્યા રાખી નબળા પાડીને ઇન્દ્રિયાને યાગીંદ્ર વશ કરે તેમ તે લહેરે મદોન્મત્ત હાથીઓને વશ કર્યો, પછી સગુણાની શ્રેણથી ઉલ્લાસ પામતા તે લહર રાજ્યલક્ષ્મીના ભૂષણરૂપ અને મોટા બળના સમુદ્રરૂપ તે હાથીઓ લઇને પેાતાના નગર તરફ ચાલ્યા. તેટલામાં વિધ્યાદેવીના સેવક દેવાએ અનુપમ