SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ 80% ! મૂક્યું તે પુસ્તક જોઇ શ્રેષ્ઠીને જે પરમ આનંદ થયા, તે બીજા નંકપુત્રાના કાટ ધનના અપણુથી પણ થયા નહી. હર્ષ પામેલા શ્રેષ્ઠીએ વસ્તુ નકેતને પહેરામણી આપી અને ઘણું દ્રવ્ય આપીને તેનું સન્માન કર્યું. પછી સર્વજન સમક્ષ શ્રેષ્ઠીએ કહ્યું કે આ જથી આ વસ્તુનિકેતને અમે સ્વામીપણે ગણુક્ષુ', કારણકે નિગમનું જ્ઞાન આપવાથી તે અમને પિતાથી પણ અધિક પૂજ્ય થયા છે. આ પૃથ્વી પર વસ્ત્ર અને અલંકારના દાતારો સુલભ છે, તેમનાથી દુકાળમાં અન્નદાન કરનારા અધિક છે અને ભાગ્યરૂપી પતના શિખરરૂપ તેમનાથી પણ જે નિગમશાસ્રનું દાન કરે તે અધિક છે.” ત્યારપછી નિગમના સ"કેત દ્રવ્યપૂજાને ઉચિત છે એમ જાણી શ્રેષ્ઠીએ ઉપાધ્યાય સહિત સૂરિ મહારાજને ખેલાવ્યા. તેના એલાવવાથી સૂરિ મહારાજ પણ માર્હિષ્મતી નગરીમાં આવ્યા. કારણ કે સીશ્વરા દયાને લીધે પરોપકારી જ હાય છે. વળી આગમના સારને જાણનાર આ સુદર્શન શેઠ આ કાળમાં મુખ્ય શ્રાવક તરીકે પ્રસિદ્ધ થયેલા હતા. જિનાગમના રહસ્યને જાણનાર સૂરિમહારાજ ત્યાં આવ્યા, ત્યારે તેણે તે નિગમ શાસ્ત્ર તેમને અણુ કર્યું. નવીન અને મનહર ભેટરૂપ નિગમ નામનું પુસ્તક જોઇ બુદ્ધિમાન આચાર્ય મહારાજ અત્યંત હર્ષિત થયા, અને ખેલ્યા કે—અમારૂં ભાગ્ય આ યુગના મનુષ્યા કરતાં અધિક છે કે જેથી કરીને રત્નના નિધાનની જેવું અદ્દભુત નિગમ શાસ્ત્ર અમને પ્રાપ્ત થયું”. ત્યારપછી સૂરિ મહારાજે શ્રાવકા, શ્રાદ્ધદેવા, સાધુઓ અને સાધ્વીઓને નિગમ તથા આગમમાં કહેલી સ્પષ્ટ આજ્ઞા ધારણ કરાવી. સુદન શ્રેષ્ઠી, તેની રહિણી નામની ગુણવતી ભાર્યાં, સદાચારથી પવિત્ર થયેલા તેમના રાહિય નામના પુત્ર, કપટરહિત વસ્તુનિકેત નામના તેના વણિકપુત્ર ( વાળુાતર ) તથા શ્રેષ્ઠીના કુળના મહામણિ નામના પુરાહિત એ સર્વે નિગમ અને આગમના સકેતના નિર્ણય સાંભળવામાં તત્પર થયા અને તે સર્વે એધિબીજ (સમકિત) ને પામ્યા. તેઓએ તત્ત્વ જાણુંવાથી ગુરૂની સાક્ષીએ આદરપૂર્વક મહાદાન સહિત અનેક મહા
SR No.007258
Book TitleUpdesh Kalpvalli Bhashantar
Original Sutra AuthorN/A
AuthorIndrahans Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy