SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ પેથડ નામના મત્રી કાણુ હતા ? અને વસ્તુનિકેત કાણુ સુતા ? તે વિષે બીજા શાસ્ત્રમાં કહેલી તેમની કથા અહીં સક્ષેપથી લખીએ છીએ. પેથડ મંત્રીની કથા નમઆડ નામના મેટા દેશના સૂત્રરૂપ નાદરીપુર નામનુ નગર છે. તેમાં દેદાક નામે એક પ્રતિક રહેતા હતા. તેને સુવર્ણુના મેઘ એવું બિરૂદ મળ્યું હતું. તેને પેથડ નામે પુત્ર હતા. તે કે ટલેક કાળે નિર્દેન થયા, ધનિકના પુત્રા થયા છતાં પણ માણીએને પેાતાનુ કર્મ ભાગવવુ જ પડે છે. ” પેથડ નિર્ધન થવાથી ધન ઉપાજૈન કરવા માટે માત્ર દેશમાં ગયા. તે દેશ ભાંગેલા મનુષ્યા ને પિતૃગૃ ુ સમાન છે. ’ ત્યાં રહીને પેથડ ત્યાંના રાજાના માનીત યા અને અનુક્રમે કાટી સુવર્ણના સ્વામી થયેા. “ મનુષ્યના ભાગ્યને કાણુ જાણી શકે છે ? ” ( ,, ܕܕ પેથડે ત્યાં ગુરૂ આવ્યા ત્યારે તેના પ્રવેશ મહેાત્સવમાં મહાંતેર હજાર દ્રબ્યૂના ખર્ચ કર્યાં, એકઢા ગુરૂ મહારાજ મધુર સ્વરે વિવાહપ્રજ્ઞપ્તિ ગણતા હતા, તે વખતે પેથડ મંત્રી ગુરૂને વાંઢવા આપે. મુનીશ્વરને વદના કરી તે મંત્રીશ્વર ગુરૂની પાસે બેઠા, અને “ કયું શાસ્ત્ર ગણા છે ? ” એમ તેણે પૂછ્યું; ત્યારે ગુરૂએ કહ્યુ કે— ભગવતી સૂત્ર ગણું છું. ” તે સાંભળી મંત્રીએ કહ્યું કે “તે સાંભળવાની મારી ઈચ્છા છે તેથી તે સૂત્ર પ્રથમથી ગણેા તા સારૂં” ત્યારે ગુરૂ મહારાજ તેને પ્રથમથી વિવાહપ્રકૃતિ શ્રવણુ કરાવવા લાગ્યા. તેમાં સ્થાને સ્થાને ગાતમસ્વામીનું નામ સાંભળી તે અત્યંત આનă પામ્યા, તેથી જ્યાં જ્યાં શ્રીગૈતમસ્વામીનું નામ આવ્યું ત્યાં ત્યાં એક એક સેાનામઢાર મૂકીને તેણે શુભ માને દેખાડનાર આખું ભગવતી અંગ સાંભળ્યુ. તે પાંચમા અગમાં શ્રીમહાવીર સ્વામીના પહેલા ગણધર શ્રીગાંતમસ્વામીનું છત્રીશ હજાર વખત નામ આવ્યું. તેથી જિનેશ્વરના શાસ્ત્રપરની ભક્તિને લીધે તે મત્રીશ્વરે છત્રીશ હજાર સેાનામહારાવડે તે પાંચમા અંગની પૂજા કરી. પછી તે ધનવડે મંત્રીએ જિનેશ્વરના પીસ્તાલીશ આગમેાની અબે પ્રતા લખાવી. તેમાં
SR No.007258
Book TitleUpdesh Kalpvalli Bhashantar
Original Sutra AuthorN/A
AuthorIndrahans Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy