SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૦ આત્મતત્વવિચાર આત્મા કામણવર્ગણાને પિતાની અંદર મેળવી દે છે અને એ રીતે કામણવર્ગણાનું આત્મા સાથે મળી જવું એ જ કમબંધ છે. એટલું યાદ રાખજો કે કામણગંણુઓ જ્યારે આત્મા સાથે મળી જાય, ત્યારે જ તે કર્મ કહેવાય છે, તે પહેલાં નહિ. ગ એટલે પ્રવૃત્તિ અહીં તમે પ્રશ્ન કરશે કે, “આત્મપ્રદેશનાં આંદોલન સ્પંદનને અન્ય કોઈ સંજ્ઞા ન આપતાં જોગસંજ્ઞા કેમ આપી?” તેને ખુલાસો એ છે કે ગ શબ્દને એક અર્થ વ્યાપાર કે પ્રવૃત્તિ થાય છે અને આત્મપ્રદેશનું આંદોલન કે સ્પંદન એ આત્માને વ્યાપાર કે પ્રવૃત્તિ છે, તેથી તેને વેગસંજ્ઞા આપવામાં આવી છે. સામાવિક ગ્રહણ કરતી વખતે તમે જે મને ! સામાથે સવૉં નો પરવશ્વામિ' એ શબ્દ બેલો છે. ત્યાં “Gi” એટલે મેંગને અર્થ વ્યાપાર કે પ્રવૃત્તિ જ છે. આતમપ્રદેશમાં આંદોલન શાથી થાય છે? આત્મપ્રદેશમાં જે આંદોલન કે સ્પંદન થાય છે, તે શાથી થતું હશે?” એ પ્રશ્ન પણ તમારું મનમાં ઉઠશે. તેને ઉત્તર એ છે કે “આત્માને સ્વભાવ સંયોગ અર્થાત્ કારણ મળતાં આંદલિત થવાનું છે. કારણ ન હોય તો તે તદ્દન સ્થિર રહે છે. દાખલા તરીકે સિદ્ધ ભગવંતના આત્મપ્રદેશ તદ્દન સ્થિર છે, કારણ કે ત્યાં આત્મપ્રદેશને આલિત કરનારું કઈ પણ કારણ વિદ્યમાન નથી.”
SR No.007256
Book TitleAatmtattva Vichar Part 01
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1974
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy