SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ કવિકુલતિલાક શતાવધાની પૂ૦ આચાર્યદેવ શ્રી વિજયકીર્તિચંદ્રસુરિજીમની લે કપ્રિય કૃતિ ઓ સંસ્કારની સીડી: દસમી આવૃત્તિનું પ્રકાશન એજ એની લેક પ્રિયતાને મોટો પૂરાવો છે. નકલ ૧૫૫૫૦ અંતરનાં અજવાળાં : મહાપુરુષો અને મહાસતીઓની કથાઓને આ પુસ્તક કાવ્યો સાથે રોમાંચક ભાષામાં રજૂ કરે છે. તેની ૧૦ મી આવૃત્તિ પ્રગટ થઈ ચૂકી છે. નકલ ૧૬૭૫૬ હિત ધામ પ્રકાશ : આ લઘુ પુસ્તક જૈન ધર્મને સુંદર પરિચય આપે છે. તેને હિંદી, તામીલ, કાનડી, મરાઠી તેમજ અંગ્રેજી ભાષામાં અનુવાદ થયો છે. નકલ ૬૧૦૦૦ કથા પરિમલ : આ પુસ્તકમાં ૨૦ જેટલી નાની-મેટી રસપ્રદ કથાઓ લેકભોગ્ય શૈલિમાં આલેખવામાં આવી છે. પૃ. ૧૭૫ નકલ ૫૫૦૦ (શે. નમં–સાહિત્યોહાર ફંડ તરફથી) (ત્રણ આ.) પ્રસંગ પરિમલ : લગભગ ૧૨૫ પૃષ્ઠના આ લઘુ પુસ્તકમાં અનેક વિધ પ્રસંગોનું આલેખન થયું છે. આવૃત્તિ-૩ ૬૦૦૦ નાતન સ્તવનાવલિ : આ નાનકડી પુસ્તિકામાં તન ઢબના ભાવ વાહી ગીતો-સ્તવનેને સંગ્રહ છે. તાજેતરમાં જ ૨૩ મી આવૃત્તિ પ્રગટ થઇ છે. નકલ ૨૩૦૦૦ અહિંસા : આ મનનીય નિબંધ અહિંસાનું સુંદર માર્ગદર્શન આપે છે. ૫ ભાષામાં જેની ૨૧૦૦૦ નકલ પ્રગટ થઈ છે. Lord Mahavir: જેની ૨૫૦૦૦ નકલ બહાર પડી ચૂકી છે. ત્રિ-ભેજન: જેમાં રાત્રિભોજન વિષે ટૂંકમાં સચોટ લખાણ છે. ૬ આવૃત્તિ ૨૫૦૦૦ અણમોલ રતન- આ. ૧, ૨૦૦૦ જીવન સૌરભ- આ. ૧, ૪૦૦૦ તેજસ્વી ૨ને આ. ૩, ૫૦૦૦ જીવન સાફ- આ. ૧, ૨૦૦૦ જીવન ઘડતર- આ. ૧, ૨૦૦૦ જૈન શાસનમાં ઉપયોગ ૧૦૦૦ મૃત્યુની ગાદમાં–આ. ૧, ૨૦૦૦ .: પ્રાપ્તિ સ્થાન : શ્રી આત્મકમલ લબ્ધિસૂરીશ્વરજી જૈન જ્ઞાનમંદિર છે શાનમંદિર રોડ, દાદર, બી. બી. મુંબઈ-૨૮
SR No.007256
Book TitleAatmtattva Vichar Part 01
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1974
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy