SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વજ્ઞતા ૨૧૭ જાણી શકે છે.” એ એક લેખ પ્રગટ કર્યો હતો. તેમાં જે હકીકત જણાવી છે તે, ધ્યાનમાં લેવા જેવી છે. તેઓ એ મનનીય લેખમાં જણાવે છે કેમાનવી ભૂત ભવિષ્ય અને વર્તમાન જાણી શકે છે? આપણે અનેક ધાર્મિક પુરાણ-કથાઓમાં આપણે મહાન ઋષિમુનિઓને ભૂત, ભવિષ્ય અને વર્તમાન બતાવનાર તરીકે વાંચીએ છીએ અને હજી પણ તેવા સંત-મહાત્માઓ આપણા ભારતમાં છે કે જેઓ હિમાલય, ગિરનાર વગેરે પહાડોની ગુફાઓમાં વાસ કરે છે અને પોતાની દયેય-સાધનામાં મગ્ન રહે છે. તે સંત-મહાત્માઓ કોઈ કોઈને મળે છે અને તેમની વાત સાંભળી આપણે વિચારમાં પડી જઈએ છીએ કે શું સાચે જ માનવી ભૂત, ભવિષ્ય અને વર્તમાન જાણી શકે છે? હા, એ વાત સાચી જ છે. ઘણા માણસે કહે છે, ભૂત, ભવિષ્ય અને વર્તમાન માનવીએ જાણી શકવાની વાત વાહિયાત અને એક જાતને દંભ છે. આપણા ભારતીય ઋષિ-મુનિઓની મહત્તા વધારવા માટે આવી અફવાઓ ઉડાડવામાં આવે છે. બાકી જે માનવી ભૂત, ભવિષ્ય અને વર્તમાન જાણી શકતે હેય તે દુનિયામાં જે અશાંતિ છે, તે તરત જ દૂર થઈ જાય, વગેરે મને તેમનાં અજ્ઞાન ઉપર હસવું આવે છે અને દુખ થાય છે. આજે પણ હેલાંડમાં આ એક માનવી વસે છે. તેનું નામ છે પિટર હરકોસ. તે ભૂત, ભવિષ્ય અને વર્તમાન જાણી
SR No.007256
Book TitleAatmtattva Vichar Part 01
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1974
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy