SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ મો ભાગ ૫૩ કરી તત્ત્વજ્ઞાન ન પામે તે! કાળજું કંપે ? પણ આજે માટે ભાગે ધમની ખાખતનું અજ્ઞાન ખટકતું જ નથી. વ્યાવહારિક જ્ઞાનનું જેવું અસ્થિ પણું છે, તેવું ધાર્મિક જ્ઞાનનુ’-તત્ત્વાના જ્ઞાનનું અથિ પશુ લગભગ નથી, એમ કહીએ તે ચાલે. વ્યાવહારિક ખાખતમાં, પેાતાનું અજ્ઞાન એટલું બધું ખટકે છે કે—અભણ જેવાં માબાપ પણ છેકરાંઓને શક્તિની ઉપરવટ થઈને ય ભણાવવાને મથે છે. વ્યવહારમાં તા છેકરૂ જરાક મોટુ થયું, એટલે એ અજ્ઞાન ન રહે તેની કાળજી રખાય છે. ભણાવવાની મહેનત કરવા છતાં પણુ, ઠેકરા જો અજ્ઞાન રહે છે, તેા એમ થાય છે કે—આ રઝળી મરશે; આને મારે પાખ્યા કરવા પડશે. એથી, વહાલા પણ છે.કરાને વાત-વાતમાં એ વિષે ટાણા માર્યા કરે છે. આવુ, તમને, તમારૂ છેકરૂ તત્ત્વજ્ઞાન વગરનું રહે તેા થાય છે? સતાનની એકલી વ્યવહારની જોખમદારીને સમજે અને આ જોખમદારીને સમજે નહિ, તા શું કહેવુ ? જે ભગવાનને, ગુરૂને અને ભગવાને કહેલા ધર્માંને નથી માનતા, તેએાની વાત જુદી છે; એવા પેાતાના અને પેાતાનાં સતાનેાના પરલાકના હિતની ચિન્તા ન કરે, તેમાં નવાઈ નથી; પરન્તુ તમે તેા શુદ્ધ દેવાદિને માનતા હાવાના દાવા કરનારા છે અને તેમ છતાં પણ તમારૂં છેકરૂ દેવ-ગુરૂ-ધર્મના સ્વરૂપના સંબંધમાં અજ્ઞાન રહે, તેની તમને કશી જ ચિન્તા નહિ, તેા તમારામાં ધર્મ શાનેા આવ્યા છે, એમ તા થાય ને ? કેટલાંક ગામડાં એવાં હતાં કે જ્યાં અંગ્રેજી ભાષા સંબંધી કેળવણીની અને વ્યવહારૂ કેળવણીની સરકારી વ્યવસ્થા નહાતી, તા ત્યાં ગામના લેાકેાએ પૈસા
SR No.007254
Book TitleChar Gatina Karno Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy