________________
* *
* * *
*
* *
*
. ; અને કાકા
જ મત કાર
, * :
- Af=', ' * * * *
* *
*
* * *
કહાન રત્ન સરિતા :
૧૬૭ છે, શુભની મીઠાશમાં રોકાય છે . એ એને મારી નાખે છે. એટલે એને વીતરાગતામાં આવવા દેતો નથી. એ અપસિદ્ધાંત છે કે અશુભ છોડીને શુભ કરતાં કરતાં શુદ્ધતા થશે - એ અપસિદ્ધાંત છે. અપસિદ્ધાંત એટલે વિરુદ્ધ સિદ્ધાંત છે, ઊલુટો સિદ્ધાંત છે. રાગ કરતાં કરતાં વીતરાગતા થાય એવું કદી બને નહિ. - શ્રીમદ્જી લખે કે લોહીથી લોહીનો ડાઘ જતો નથી.' લોહીથી લોહીનો ડાઘ ન જાય, પાણીથી લોહીનો ડાઘ જાય. એ પણ નિર્મળ પાણીથી જાય), એમ કહેવું છે. " કહે છે કે “શુભરાગની મીઠાશ જીવને મારી નાખે છે..... બહુભાગ જીવો ધર્મના ક્ષેત્રમાં આવતાં અશુભ છોડી અને શુભ પ્રવૃત્તિમાં સહજપણે જ પ્રવર્તે છે. બીજો ઉપાય નથી. અશુભ છોડવું જોઈએ અને શુભમાં આવવું થાય એવી તો એક સાધારણ પ્રક્રિયા બને જ છે. શુદ્ધતા ઉત્પન્ન થયા પહેલાં પણ (આવું તો બને જ છે. છતાં પણ એ શુદ્ધતા તે જીવોને ઉત્પન્ન થાય છે કે જે જીવોને એ શુભની મીઠાશ ન રહે તેને. જે જીવોને એ શુભરાગની મીઠાશ રહી જાય છે એને વીતરાગતા અને શુદ્ધતાની ઉત્પત્તિ થઈ શકતી નથી, આમ છે. કેમકે એણે ત્યાં શુભની કિંમત કરી અને શુદ્ધની કિંમત કરી નહિ.
ગુરુદેવશ્રી એક દષ્ટાંત આપતાં કે જેમ કોઈ બાજરાનું મોટું ઠંડું થાય, એવું રાખ્યું હોય. આ ઊગે છે) ને ! સીધે સીધો સાંઠાની જેમ ઊગે છે. ઉપર એનું ઠંડું જામે. મોટું જાડું બોથાં જેવું બાજરાનું ઠંડું હોય. એનું વજન હોય, ૫૦૦ ગ્રામ બાજરો ભરેલો હોય એવું મોટું ઠંડું હોય. આમ બબ્બે વૈતના કૂંડાં થાય છે. એનો સાવ પાતળી સળી જેવો છોડ ન હોય. એનો એવો પાતળી સળી જેવો છોડ ન હોય. એ માથોડું ઊંચું હોય તેના ઉપર એ ઠંડું ઊભું હોય તો એને ટકાવનાર એની નીચે જે રાડું છે એ પણ મોટું જાડું હોય છે. એને “રાડું કહે છે, સાંઠો હોય છે. એમ સબળમાં સબળ પુણ્યનાં પરિણામ થાય એને ઉપર જઈને જે શુદ્ધતાના પરિણામરૂપી ફળ આવે છે તો પણ જેને બાજરાની મીઠાશ જોઈએ છે એને ખડની કિંમત નથી. ભરોટા બંધ ખડ થાય ! ઉદાર માણસ હોય - શ્રીમંત માણસ હોય એ એમ કહે કે પાંજરાપોળમાં મોકલી દો. એ ખડના મારે પૈસા ઊપજાવવા