________________
વીતરાગાય નમઃ
* કહાન રત્ન સરિતા 5
)
ક
POEMS
*** “રાગ છે તે ચૂડેલ ડાકણ સમાન છે, રાગનો પ્રેમ કરવાથી એ તને ખાઈ જશે-ભરખી જશે. પાપરાગની તો શું વાત !
પણ શુભરાગ કે જેણે હજારો રાણી છોડીને રાજપાટ છોડીને * પંચમહાવ્રતના શુભરાગમાં પ્રેમ કર્યો છે તે આનંદસ્વરૂપ છે
આત્માને ઘાયલ કરે છે, મારી નાખે છે. વીતરાગભાવ ધર્મ છે તેને રાગભાવથી ધર્મ મનાવે તે વીતરાગના વેરી છે. પાપી મિથ્યાષ્ટિ છે.” ૮૯.
પ્રવચન-૧, તા. ૨૪-૧૦-૮૨
(પરમાગમસાર, બોલ-૮૯). અહીંયા કહે છે કે “રાગ છે તે ચૂડેલ ડાકણ સમાન છે.... લ્યો, ઠીક ! આ સીધું જ આમ આવ્યું છે) કે, એ રાગ છે તે ચૂડેલ અને ડાકણ સમાન છે. લોકમાં પ્રેત યોનીમાં આ બધાં) નામ લેવામાં આવે છે . ડાકણ, ચૂડેલ, ભૂત, પ્રેત, પિશાચ, ખવીસ વગેરે). નાનપણમાં