SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ અભિપ્રાય એ તો જીવનું જીવન થઈ જાય છે, ઘર થઈ જાય છે. અભિપ્રાય બદલવો એ એને જીવન બદલવા જેવું લાગે છે.” ૨૧૪. છે પ્રવચન-૯, તા. ૧૧-૪-૧૯૮૩ પરમાગમસાર, બોલ) ૨૧૪. “અભિપ્રાય એ તો જીવનું જીવન થઈ જાય છે....” એટલે કે એમાં ઘર થઈ જાય છે.” આ શબ્દ ઘરગથ્થુ છે. Idiomatic છે . “ઘર થઈ જાય છે. રોગ જેમ ઘર થઈ જાય છે, એનું સ્થાન છોડતો નથી. એમ અભિપ્રાય છે એ અનુસાર એનું પરિણમન ત્યાં ઘર કરી જાય કહે છે કે સ્વાધ્યાય આદિ રોજની આ પ્રક્રિયાનો વ્યવહાર શા માટે? કે અભિપ્રાયને બદલવા માટે. પહેલો અભિપ્રાય બદલાય છે અને પછી એની શ્રદ્ધા બદલાય છે. કેમકે અભિપ્રાય સમજણ અને જ્ઞાનપૂર્વક બદલાય છે અને એનું ફળ પછી શ્રદ્ધા ગુણમાં આવે છે.' એટલે એમ કહે છે કે અભિપ્રાય એ તો જીવનું જીવન થઈ જાય છે અને એ અભિપ્રાય છે એ એનો પૂર્વગ્રહ છે. માણસ નથી કહેતાં કે, તમે આના માટે શું માનો છો ? એ માટે) મારો આ અભિપ્રાય છે, આ મારો મત છે. (એમ આપણે કહીએ). અભિપ્રાય કહો - મત કહો . પૂર્વગ્રહ કહો, મ ન * * *
SR No.007193
Book TitleKahan Ratna Sarita
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy