SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્ન એ ઊઠે છે કે અપૂર્વકરણને પામેલો જીવ સમ્યકત્વના પરિણામને પામ્યા વિના પાછો હઠે છે ખરો? આનો ખુલાસો એ છે કે જીવ અપૂર્વકરણને પામ્યો હોય તે જીવ સમ્યકત્વના પરિણામને પામ્યા વિના પાછો હઠે તેવું બનતું નથી. પણ અપૂર્વકરણને પામ્યા પછી તરત જ એ જીવ સમ્યગ્રદર્શનના પરિણામને પામી જાય એવું પણ બનતું નથી. અપૂર્વકરણ માત્રથી સમ્યગ્રદર્શનનું પરિણામ પ્રગટ થઈ શકે. અપૂર્વકરણ દ્વારા જીવે ઘન એવા રાગ-દ્વેષના પરિણામને તો ભેદી નાખ્યું હોય પણ હજુ મિથ્યાત્વ-મોહનીયનો વિપાકોદય ચાલુ જ હોય છે. અને જ્યાં સુધી જીવને મિથ્યાત્વ-મોહનીયનો વિપાકોદય ચાલુ હોય છે ત્યાં સુધી જીવમાં સમ્યકત્વનું પરિણામ પ્રગટી શકતું નથી. (ચિત્ર-૭) સમકિત ૧ ૨૭.
SR No.007192
Book TitleSamkit Shraddha Kriya Moksh
Original Sutra AuthorN/A
Author
PublisherHindi Granth Karyalay
Publication Year2015
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy