SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ઓછી પ્રરૂપણા- જીવ શરીર વ્યાપી હોવા છતાં તંદુલ (ચોખા) માત્ર જેવડો નાનો માનવો. અધિક પ્રરૂપણા- એક જીવને સર્વ લોક વ્યાપી માનવો. વિપરીત પ્રરૂપણા-પાંચ ભૂત (પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ)ના સંયોગથી આત્માની ઉત્પત્તિ અને તેના નાશથી જીવનો નાશ થાય તેમ માનવું. આ રીતે નવ પદાર્થમાં ઓછું-અધિક-વિપરીતપણું સમજે. જૈનદર્શનમાં જીવ અકૃત્રિમ, અખંડ, અવિનાશી, નિત્ય છે, શરીર માત્ર વ્યાપક છે. પ્રકૃતિઃ મિથ્યાત્વ ગુણસ્થાનકે મોહનીય કર્મની કુલ ૨૮ પ્રકૃતિનો ઉદય હોય છે. મિથ્યાત્વનું ફળઃ તે જીવ ૪ ગતિ, ૨૪ દંડક, ૮૪ લાખ જીવાયોનિમાં વારંવાર પરિભ્રમણ કરે તો પણ સંસારનો પાર પામે નહીં. ८८ સમકિત
SR No.007192
Book TitleSamkit Shraddha Kriya Moksh
Original Sutra AuthorN/A
Author
PublisherHindi Granth Karyalay
Publication Year2015
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy