________________
પત્રાંક-૭૧૦
કિતના ભી ભરા હો. લેકિન જિતના ખાયા ઉતના અપના.
મુમુક્ષુ :– ૨૦ વે બોલમેં ભી ઐસી હી બાત કી હૈ.
પૂજ્ય ભાઈશ્રી :– હાં. ઐસી હી બાત કહી. ૨૦ વે બોલનેં ભી યહી બાત લી કિ જિતના ભોગ કિયા ઉતના હી અપના. બાકી રહ ગયા વહ અપના નહીં હૈ. કોંકિ વહ તો પડા રહા. ઇસલિયે જો પ્રગટ અનુભવમેં આયા વહી આત્મા હૈ. વહ ભી એક શૈલી હૈ, કહનેકી એક શૈલી હૈ. ઇસમેં વસ્તુકે સ્વરૂપકો દિખાનેકી બાત હૈ.
જો સબકો જાનતા હૈ વહ આત્મા હૈ.’ દેખો ! જાનનેકી ક્રિયા લે લી. જો સબ ભાવોંકો પ્રકાશિત કરતા હૈ વહ આત્મા હૈ.’ જાનતા હૈ ઔર પ્રકાશિત કરતા હૈ. દો બાત લે લી. વૈસે મિલતી-જુલતી બાત હૈ. ફિર ભી એકમેં જાનના લિયા હૈ ઔર દૂસરેમેં પ્રકાશિત કરના લિયા હૈ.
=
મુમુક્ષુ :– વેદનકો બાદ કરનેમેં તો આત્મા રહેગા નહીં. પૂજ્ય ભાઈશ્રી :– બાદ હો હી નહીં સકતા ન. દૃષ્ટિકે વિષયકી બાત અલગ હૈ, વહ ઉસમેં નહીં આતા હૈ. લેકિન દૃષ્ટિપ્રધાન યહ બાત નહીં હૈ. યહ વેદનપ્રધાન બાત હૈ, અનુભવપ્રધાન બાત હૈ. યહ બાત હૈ વહ અનુભવપ્રધાન હૈ. કથન તો સબ પ્રકાકા આયેગા. દૃષ્ટિ કે વિષયમેં તો બાદ હી હો જાયેગા. વેદન ભી બાદ હો જાયેગા. ઐસી બાત હૈ.
૩૩૫
ઉપયોગમય આત્મા હૈ.’
મુમુક્ષુ :– અનુભવ છે ઇ જ્ઞાનપ્રધાન છે ?
પૂજ્ય ભાઈશ્રી :- હાં, જ્ઞાનપ્રધાન છે. જ્ઞાનમાં પણ અનુભવપ્રધાન. જ્ઞાનમાં પણ જાણવું એમ નહિ, વેદનપ્રધાન. એમ લેવું.
ઉપયોગમય આત્મા હૈ. અવ્યાબાધ સમાધિસ્વરૂપ આત્મા હૈ.’ જિસ સમાધિકો સાતવીં નકકી પ્રતિકૂલતા ભી બાધા નહીં કર સકતી ઐસા અવ્યાબાધ. માને તીવ્રસે તીવ્ર પ્રતિકૂલતાયેં ભી જિસકો બાધા નહીં કર સકતી ઐસી સમાધિરૂપ શાંતિ, સમાધિમેં સુખ-આનંદકો કોઈ બાધા નહીં પહુંચા સકતા.
મુમુક્ષુ :– યહાં ભી સમાધિ, શાંતિકી પર્યાય લેના ?
પૂજ્ય ભાઈશ્રી :- હાં. અવ્યાબાધ સમાધિસ્વરૂપ. ઉસકા સ્વરૂપ હી ઐસા હૈ. જૈસી સમાધિ પ્રગટ હુઈ ઐસા હી ઉસકા સ્વરૂપ હૈ. ત્રિકાલી ભી