________________
પત્રાંક-૭૧૦
૩૩૧
સમજ સ્પષ્ટ હોગી, સાફ હોગી તો ફિર કોઈ દૂસરી કલ્પના નહીં બનેગી. ઇસ વિષયમેં કોઈ કલ્પના, કલ્પિત બાત નહીં હોગી.
મુમુક્ષુ
:- ‘પ્રવચનસાર’ (અલિંગગ્રહણનો) ૨૦મો બોલ લાગુ પડે
છે ?
પૂજ્ય ભાઈશ્રી :– પ્રવચનસાર’ ૨૦વે બોલમેં જ્યાદા બાત હૈ. વહાં સ્પષ્ટીકરણ ઔર ભી હૈ કિ દ્રવ્યસામાન્ય કો નહીં સ્પર્શતા હુઆ ઐસા પરિણામ લિયા હૈ. વહી શુદ્ધાત્મા હૈ. દ્રવ્ય સામાન્યકો નહીં આલિંગીત ઐસી શુદ્ધપર્યાય વહી આત્મા હૈ. વહાં ઐસા કહનેકા અભિપ્રાય હૈ કિ નહીં આલિંગીત મતલબ કી વહ ઉસકે સાથ એકરૂપ નહીં હોતી. પર્યાય પર્યાયભાવમેં રહતી હૈ, પર્યાય દ્રવ્યભાવમેં ઉસ વક્ત નહીં આતી, દ્રવ્યરૂપ નહીં હોતી. લેકિન આશ્રય તો હૈ હી. આલિંગીત નહીં હૈ ફિર ભી આશ્રય નહીં હૈ યહ કહનેકા અભિપ્રાય નહીં હૈ.
યહાં જો આત્માનુભવ લિયા હૈ-અબાધ્ય અનુભવ. તો અબાધ્ય અનુભવ જો અનુભવ હૈ વહ પ્રગટરૂપ અનુભવ લક્ષ્યકે બિના હો હી નહીં સકતા. લેકિન સમજાનેકે તૌરસે ઐસા કહતે હૈં કિ દેખ તેરે જ્ઞાનમેં તેરા વેદન હૈ. તું કમ કરતે જા, બાદ કરતે જા, કમ કરતે જા. કહાં તક ? કિ અવસ્થાકે રાગકો મત દેખ. જ્ઞાનાકારકો ભી મત દેખ. યહી આત્મા હૈ.
મુમુક્ષુ :– ૨૦ વા બોલ તો યહ હૈ કિ શુદ્ધ પર્યાયકી અનુભૂતિ વહી આત્મા હૈ.
પૂજ્ય ભાઈશ્રી :– વહી આત્મા હૈ.
=
મુમુક્ષુ :– યહાં આત્મા ઔર પર્યાય મિલતી હૈ, ઉસીકા નામ હૈ ? પૂજ્ય ભાઈશ્રી :હાં, ઉસીકા નામ હૈ. લેકિન વહાં ઉસ બાતકા સ્પષ્ટીકરણ હૈ કિ દ્રવ્યસામાન્યકો નહીં આલિંગીત. ઉતની જ્યાદા બાત લી હૈ. ઐસા કચોં લિયા ? અપનેકો તો ઉતના હી વિચાર કરના હૈ. અનુભૂતિ હૈ સો આત્મા હૈ ઔર અનુભૂતિમેં ત્રિકાલી ૫૨ લક્ષ હોતા હૈ, આશ્રય હોતા હૈ. વેદન અપનેકા સ્વયંકા હોતા હૈ, વર્તમાન અવસ્થાકા હોતા હૈ. યહ બાત સમજતે હુએ ભી. યહાં દ્રવ્યકો નહીં આલિંગીત ઐસા કચોં લિયા ? ઇસલિયે લિયા કિ વહ પર્યાય પર્યાયરૂપ રહતી હૈ, દ્રવ્ય દ્રવ્યરૂપ રહતા હૈ. દ્રવ્ય પર્યાયમેં આપસમેં કભી એકદૂસરેકા સ્વરૂપ એકદૂસરેમેં જાતા નહીં