________________
૨૪
રાજહૃદય ભાગ-૧૪ ઐસા નહીં હૈ. ક્ષમાયાચના તો યે સંવત્સરી પ્રતિક્રમણકે બાદ રૂઢિગતરૂપસે ક્ષમાયાચનાકી પ્રવૃત્તિ લોગ આપસમેં કરતે હૈ
યહાં કહતે હૈં કિ “શુદ્ધ અંતઃકરણસે.” મેરે અંતઃકરણમેં દૂસરા કોઈ ભાવ નહીં હૈ. ઔર ‘નમ્રતાભાવસે...” ઉસમેં કોઈ મોટાઈ યા નમ્રતાકા ભી અભિમાન નહીં, નમ્રતાભાવસે અર્થાત્ નમ્રતાકા ભી અભિમાન નહીં. બડાઈકા તો, મોટાઈકા તો કોઈ અભિમાન નહીં હૈ. “નમ્રતાભાવસે મસ્તક જુકાકર... મુમુક્ષુકે પ્રતિ મસ્તક જુકાના ચાહિયે કી નહીં જુકાના ચાહિયે ? દેખિયે ક્યા બાત હૈ! “મસ્તક જુકાકર દોનોં હાથ જોડકર...” ઇસમેં કોઈ કસર નહીં હૈ. ક્ષમા યાચનેમેં કોઈ કસર નહીં હૈ.
મુમુક્ષુ – આવો પત્ર કોઈ...
પૂજ્ય ભાઈશ્રી :- ઉનકે જો ભાવ હૈ વહ બહુત અચ્છી તરહ પ્રદર્શિત કરતે હૈ.
મુમુક્ષુ :- જ્ઞાનીના પરિણામ..
પૂજ્ય ભાઈશ્રી – સહજતા, નિર્માનતા, માન-અપમાનકી કોઈ કલ્પના જ્ઞાનિયોંકો નહીં હોતી. મેં બડા હું, યે છોટા હૈ, દૂસરેસે મેં આગે બઢ ગયા હું, મેં દૂસરેસે ઊંચા હૂં. ઐસી કલ્પના નહીં કરતે.
ક્ષમા માગતા હૂં. આપકે સમાપવાસી ભાઈયોંસે ભી ઉસી પ્રકારસે ક્ષમા માંગતા હું. કિસકે પ્રતી હૈ? “આપકે સમીપવાસી ભાઈયોંસે ભી...”
ઐસા એક ક્ષમાપનાકા પત્ર હૈ.
પત્રાંક-૭૦૬
વડવા સ્તંભતીર્થ સમીપ),
ભાદરવા સુદ ૧૧, ગુરુ, ૧૯૫૨ શુભેચ્છા સંપન આર્યકેશવલાલ પ્રત્યે, લીંબડી.
સહજાત્મસ્વરૂપે યથાયોગ્ય પ્રણામ પ્રાપ્ત થાય. ત્રણ પત્રો પ્રાપ્ત થયાં છે. કંઈ પણ વૃત્તિ રોકતાં, તે કરતાં વિશેષ અભિમાન વર્તે છે', તેમ જ “તૃષ્ણાના પ્રવાહમાં ચાલતાં તણાઈ જવાય છે, અને તેની ગતિ રોકવાનું સામર્થ્ય રહેતું નથી ઇત્યાદિ