________________
પત્રાંક-૭૦૫
૨૪૩
પત્રક-૭૦૫
વડવા, ભાદ્રપદ સુદ ૧૧, ગુરુ, ૧૯૫૨ આજ દિવસ પર્વતમાં આ આત્માથી મન, વચન, કાયાને યોગે તમારા સંબંધી જે કંઈ અવિનય, આશાતના કે અપરાધ થયો હોય તે ખરા અંત:કરણથી નમ્રતા ભાવે મસ્તક નમાવીને બે હાથ જોડી ખમાવું છું. તમારા સમીપવાસી ભાઈઓને તે જ પ્રમાણે ખમાવું છું.
તા. ૨૩-૫-૧૯૯૧, પત્રીક કે ૭૦૫
પ્રવચન . ૩૨૫
પાનું ફેર પડશે. મારે પર૩મું છે. ભાદરવા સુદ ૧૧ છે. “વડવાથી લખેલો પત્ર છે. વડવામાં ખંભાત પાસે અત્યારે જ્યાં એમનો આશ્રમ છે. પર્યુષણ પછીનો પત્ર છે એટલે ક્ષમાપનાનો પત્ર લખેલો છે.“આજ દિન પર્વત ઇસ આત્માસે મન, વચન ઔર કાયાકે યોગસે આપ સંબંધી જો કુછ અવિનય, આસાતના યા અપરાધ હુઆ હો ઉસકી શુદ્ધ અંતઃકરણસે નમ્રતાભાવસે મસ્તક જુકાકર દોનોં હાથ જોડકર ક્ષમા માંગતા હું.'
મુમુક્ષુ :- ગજબ કરી છે !
પૂજ્ય ભાઈશ્રી – જ્ઞાની પુરુષ હોતે હુએ ભી મુમુક્ષુઓને પ્રતિ કિતની નમ્રતા પ્રદર્શિત કરતે હૈ એક મુમુક્ષુ દૂસરે મુમુક્ષુકે પ્રતિ ઇતની નમ્રતા નહીં પ્રદર્શિત કર સકતા ઉતના જ્ઞાની હોકરકે વે કરતે હૈં.
મન, વચન ઔર કાયાકે યોગસે આપ સંબંધી....... આપકે પ્રતિ માને આપકે મનમેં કુછ ભી મેરે મન ઔર વચન ઔર કાયાકી કુછ પ્રવૃત્તિસે, કુછ નિમિત્તસે કુછ અવિનય.” હુઆ હો. મન-દુઃખ હુઆ હો. અવિનય હોનેસે મન દુઃખ હોતા હૈ. “અસાતના...” હુઈ હો. અર્થાતુ નહીં કરને યોગ્ય કોઈ પ્રવૃત્તિ હો ગઈ હો, કોઈ અપરાધ હુઆ હો યા મેરે સે કોઈ દોષ હુઆ હો ઉસકી શુદ્ધ અંત:કરણસે.” માને મનમેં કુછ ઔર બાત રખી હૈ