SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ नमः श्रीसिद्धेभ्यः રાજહૃદય ભાગ-૧૪ - ક -- ન - પત્રાંક-૬૮૮ મુંબઈ, વૈશાખ સુદ ૬, રવિ, ૧૯પર પત્ર મળ્યું છે. તથા વચનોની પ્રત મળી છે. તે પ્રતમાં કોઈ કોઈ સ્થળે અક્ષરાંતર તથા શબ્દાંતર થયેલ છે, પણ ઘણું કરીને અર્થાતર થયેલ નથી. તેથી તેવી પ્રતો શ્રી સુખલાલ તથા શ્રી કુંવરજીને મોકલવામાં અડચણ જેવું નથી. પાછળથી પણ તે અક્ષર તથા શબ્દની શુદ્ધિ થઈ શકવા યોગ્ય છે. તા. ૧-૫-૧૯૯૧, પત્રાંક – ૬૮૮ અને ૬૮૯ પ્રવચન નં. ૩૧૪ શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, પત્ર-૬ ૮૮, પાનું –૫૦૧. અંબાલાલભાઈ ઉપરનું Post card છે. પત્ર મળ્યું છે. તથા વચનોની પ્રત મળી છે. તે પ્રતમાં કોઈ કોઈ સ્થળે અક્ષરાંતર તથા શબ્દાંતર થયેલ
SR No.007189
Book TitleRaj Hriday Part 14
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy