SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રાંક-૫૫૦ ૧૧૯ જાય! મુમુક્ષુ -મુમુક્ષુ તો નિરપેક્ષ જ હોય, નિરપેક્ષન હોય તો એ મુમુક્ષુ નથી. પૂજ્ય ભાઈશ્રી :- એટલે તો જ્યાં સમુચિત પરિણામ છે, લેવાવાળાના કે દેવાવાળાના પરિણામ સમુચિત દોનો તરફ સે હોતી હૈં ઇસસે સુંદરતા સંબંધ કી કોઈ ઔર જગહ હૈ હિ નહિ જહાં એક ભી સાઈડ અનુચિત હોતી હૈ વહાં બાત ખતમ હો ગઈ. મુમુક્ષુ – જ્ઞાન રાગદ્વેષ ન કરે પણ જે વાસ્તવિકતા હોય એ તો દેખે ને? પૂજ્ય ભાઈશ્રી:- હા. બરાબર દેખે. જ્ઞાન વિવેક પણ કરે. વાસ્તવિકતા નહિ પણ જ્ઞાન વિવેક પણ કરે. બાહ્ય.. વિવેક કરના વહ જ્ઞાન કાપ્રથમ ધર્મ હૈ. ક્યોંકિ વૈસે કારણસે...વૈસે કારણ તે માને અપને કાર્ય કી અપેક્ષા રખને સે જીવકી મલિન વાસનાકા ઉદ્દભવ હોના સંભવ હૈ. યહી લાભ લેને કી વૃત્તિ હૈ વહ ઉતની ઘર કર જાયેગી કિ યહ અનિષ્ટ મિટાના મુશ્કિલ હો જાયેગા. કિસી કો લેને કી આદત હો જાતી હૈ ફિર લેને કી હી વૃત્તિ ઉસકો રહતી હૈ. તો હર જગહ સે ઉસકો અપેક્ષાવૃત્તિ રહ જાતી હૈ. યહમલિન વાસના હૈ, વહ ટાલની મુશ્કિલ હો જાયેગી. - ધ્રુવ આત્મા અથતુ પોતે પર્યાયમાં કાંઈ ઓછું-વધતું, આઘુ-પાછું, કરી શકતો નથી. - એમ, ધ્રુવની અભેદ શ્રદ્ધા / યથાર્થ શ્રદ્ધા થવાથી, સમજાય છે – આવું અભિપ્રાયમાં રાખીને, શાની, પર્યાયને આમ-તેમ કરવાનો ઉપદેશ, પરિણામ ઉપર | દૃષ્ટિનું અસ્તિત્વ રાખવાવાળા (અજ્ઞાનીને માટે અપેક્ષા રાખીને કરે છે, અજ્ઞાનીની ભાષાથી સમજાવે છે. ઉપરોક્ત શ્રદ્ધાની અપેક્ષા છોડીને તેમની વાત નથી હોતી. (અનુભવ સંજીવની–૧૩૬)
SR No.007186
Book TitleRaj Hriday Part 11
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy