________________
પરિશિષ્ટઃ ૪૪૫ રસિક નિવાસ) અમન મહેલ (વર્તમાન શાંતિ સદન-અધ્યાપન મંદિર) વગેરે પણું જેવા યોગ્ય છે. મોતીબાગ
વંથળી રોડ ઉપર આવેલ સુંદર બાગ છે. જ્યાં હાલમાં બેટનીકલ ગાર્ડન બનાવેલું છે. પરિતળાવ
વસંત વિહાર માટે બંધાવેલું તળાવ. વિલિંગ્ડ ડેમ
જૂનાગઢનું એક અતિ સુંદર સ્થાન. અહિં દાતાર અને પડખેની ટેકરીઓ આડો ડેમ બાંધી લેવામાં આવ્યું છે તથા પાસે સુંદર ઉદ્યાન છે. '
આ ડેમની યોજના ઈ. સ. ૧૯૨૮માં તૈયાર થઈ પણ તેની પાસે તા. ૧૧-૫-૧૯૨૯ના રોજ નવાબ મહાબતખાનજીને હાથે નાખવામાં આવ્યો અને તેનું ઉદ્ધાટન તા. ૧૦-૧-૧૯૩૬ના રોજ કરવામાં આવ્યું.
તેને કેચમેન્ટ એરિયા ૧૬ ચે. માઈલને છે તથા તેની ઊંચાઈ ૪૪ ફીટની છે. તેના તળિયાથી પહોળાઈ ૪૫ ફીટ તથા ઉપરથી ૧૦ ફીટની છે. આ ડેમને વેઈસ્ટ વેર રર ફિટ લાંબે છે, ડેમ ૮૫૦ ફીટ લાંબે છે અને તેની કેપેસીટી ૧૦૦૦૦૦૦૦૦ ગેલનની છે. મહાબત મકબરા
જૂનાગઢની જોવાલાયક ઈમારતમાં મહાબત મકબરા એક આકર્ષક અને કલાત્મક ઈમારત છે. આ મકબરાનું બાંધકામ ઈ. સ. ૧૮૮૦ માં નવાબ મહાબતખાન બીજાએ શરૂ કરાવેલું પણ તે પૂર્ણ થાય તે પહેલાં તે જન્નતનશીન થયા; તેમ છતાં તેમને ત્યાં દફન કરેલા છે. આ મકબરામાં નવાબ બહાદરખાન ત્રીજા તથા નવાબ રસુલખાનની કબરે છે. તેની બાજુમાં વિઝિર બહાઉદ્દીનભાઈને મકબરો તથા મકબરાની દક્ષિણે મે મસ્જિદ છે. બીજા સ્થાને
જૂનાગઢ શહેરમાં ૬૦ થી વધારે હિન્દુઓનાં દેવસ્થાને છે તથા લગભગ એટલી જ મસિજદે અને દરગાહે છે. જેનાં પણ મંદિરે અને ઉપાડ્યો અને ક્રિશ્ચિયનેનાં બે ચર્ચા છે.
તે ઉપરાંત વિશાળ અને ભવ્ય સરકારી જાહેર મકાને, નવાબના