________________
होऊण य णिस्संगो णियभावं णिग्गहित्तु सुहदुहदं । णिदेण दु वट्टदि अणयारो तस्सकिंचन्हं ॥७९॥
जो अंतरंग बहिरंग निसंग नंगा,
होता दुःखी नहि सुखी बस नित्य चंगा । निर्द्वन्द्व हो विचरता अनगार होता, भाई वही वर अकिंचनधर्म ढोता ॥७९॥
જે અંતરંગ બહિરંગ નિસંગ ભાવે નિદ્રનું થઈ વિચરતો નિર્લોભી રાહે દુ:ખી નહિ સુખી નહિ નિજ મસ્તી માંહે નિર્મમત ધર્મ મુનિપુંગવ તેને ધારે. ૭૯
अर्थ- जो मुनि सब प्रकारके परिग्रहोंसे रहित होकर और सुख दुःखके | देनेवाले कर्मजनित निजभावोंको रोककर निर्द्वन्द्वतासे अर्थात् निश्चिन्ततासे आचरण करता है, उसके आकिंचन्य धर्म होता है । भावार्थ - अन्तरंग और बहिरंग परिग्रहके छोडनेको आकिंचन्य कहते हैं।
જે મુનિ સર્વ પ્રકારના પરિગ્રહોનો ત્યાગ કરીને સુખ-દુ:ખ ઉત્પન્ન કરવાવાળા કર્મજનિત ભાવોને રોકીને નિદ્રંન્દ્રતારૂપ આચરણ કરે છે તેમને આકિંચનધર્મ હોય છે.
८४ बारस अणुवेक्खा