________________
.कोहुप्पत्तिस्स पुणो बहिरंगं जदि हवेदि सक्खादं । ण कुणदि किंचिवि कोहं तस्स खमा होदि धम्मोत्ति।।७१॥
साक्षातकार यदि हो उससे, खड़ा है, जो क्रोधका जनक बाहरमें अडा है । पै क्रोध लेशतक भी मनमें न लाते, पाते क्षमा धरम वे, मुनि हैं कहाते ॥७१।।
(पसंतति45) સાક્ષાત્ કોધ ઉત્પત્તિ કરાવનારું કારણ ભલે ઉપજી પ્રત્યક્ષ સામું આવ્યું તો પણ નહીં આક્રોશ લેશ જેને શ્રી જિનવરો વૃષ ક્ષમાનિધિ કેછે તેને. ૭૧
अर्थ- क्रोधके उत्पन्न होनेके साक्षात् बाहिरी कारण मिलने पर भी जो | थोडा भी क्रोध नहीं करता है, उसके उत्तमक्षमा धर्म होता है।
છોધની ઉત્પત્તિનાં સાક્ષાત્ બાહ્ય કારણ મળવા છતાં જેના અંતરમાં કિંચિત માત્ર છોધ ઉત્પન્ન થતો નથી તેને ભગવાને ઉત્તમક્ષમા ધર્મ કહ્યો છે.
७६ बारस अणुवेक्खा