________________
पुव्वुत्तासवभेयो णिच्छयणयएण णत्थि जीवस्स । उहयासवणिम्मुक्कं अप्पाणं चिंतए णिच्चं ॥६०॥
पूर्वोक्त आम्रव विभेद निरे निरे हैं, आत्मा विशुद्ध नयसे उनसे परे है। आत्मा रहा उभय आम्रव मुक्त ऐसा, चिंते सभी तज प्रमाद सुधी हमेशा ॥६०॥
પૂર્વોક્ત આસવ ભેદ તે નિશ્ચયનયે નહિ જીવને, તે ઉભય આસવ રહિત આત્મા નિત્ય એમ વિચારજે. ૬૦
अर्थ- पहले जो मिथ्यात्व अव्रत आदि आम्रवके भेद कह आये हैं, वे निश्चयनयसे जीवके नहीं होते हैं। इसलिये निरन्तर ही आत्माको द्रव्य और भावरूप दोनों प्रकारके आम्रवोंसे रहित चितवन करना चाहिये।
પૂર્વોક્ત આસવના ભેદો નિશ્ચયનયે આત્મામાં હોતા નથી, માટે આત્માનું દ્રવ્ય અને ભાવરૂપ બન્ને પ્રકારનું આસ્રવરહિત ચિંતવન સદા કરવું જોઈએ.
बारस अणुवेक्खा
६५