________________
पारंपज्जाएण दु आसवकिरियाए णत्थि णिव्वाणं । संसारगमणकारणमिदि णिंदं आसवो जाण ॥ ५९ ॥
हो सास्रवी वह क्रिया न परंपरासे, निर्वाण हेतु तुम तो समझो जरा से । संसारके गमनका वह हेतु होता, है निंद्य आस्रव हमें भवमें डुबोता ॥ ५९ ॥
પૂર્વે કથિત આસ્રવ ક્રિયાથી પ્રાપ્તિ નહિ નિર્વાણની, તે ગમનરૂપ સંસાર કારણ તેથી નિંઘ પીછાણવી. ૫૯
अर्थ - कर्मोका आस्रव करनेवाली क्रियासे परम्परासे भी निर्वाण नहीं हो सकता है। इसलिये संसारमें भटकानेवाले आस्रवको बुरा समझना चाहिये।
કર્મનો આસ્રવ કરનારી ક્રિયાથી પરંપરાએ પણ નિર્વાણની પ્રાપ્તિ થતી નથી, માટે સંસારમાં ભટકાવવાના કારણરૂપ આસ્રવને નિંઘ જાણ.
६४ बारस अणुवेक्खा