________________
(૬૯
મહાવીરનો વારસદાર કોણ?
તે આ રીતે છે: ૧- નિત્ય નિગોદ સાધારણ વનસ્પતિ જીવોની
૭ લાખ યોનિ ૨- ઈતર નિગોદ સાધારણ વનસ્પતિ જીવોની ૭લાખ યોનિ ૩- પૃથ્વીકાયિક જીવોની
૭ લાખ યોનિ ૪- જલકાયિક જીવોની
૭ લાખ યોનિ પ- અગ્નિકાયિક જીવોની
૭ લાખ યોનિ ૬- વાયુકાયિક જીવોની
૭ લાખ યોનિ ૭- પ્રત્યેક વનસ્પતિ જીવોની
૧૦ લાખ યોનિ ૮- દ્વિઈન્દ્રિય જીવોની
૨ લાખ યોનિ ૯- ત્રેન્દ્રિય જીવોની
૨ લાખ યોનિ ૧૦-ચોરેન્દ્રિય જીવોની
૨ લાખ યોનિ ૧૧- દેવોની
જલાખ યોનિ ૧૨- નારકીઓની
૪ લાખ યોનિ ૧૩- પંચેન્દ્રિય તિર્યંચોની
૪ લાખ યોનિ ૧૪- મનુષ્યોની
૧૪ લાખ યોનિ
૮૪ લાખ યોનિઓઆમ, જીવનું લાંબા કાળ સુધીનું પરિભ્રમણ એકેન્દ્રિય પર્યાયમાં જ થાય છે. આ સંસાર સાગરમાં અનંતાનંત ભવ એકેન્દ્રિય પર્યાયમાં વીતાવ્યા બાદ જીવને બે હજાર સાગરોપમ વર્ષની ત્રસ પર્યાયમાં મનુષ્યગતિના માત્ર અડતાલીસ ભવ જ મળે છે. તેમાં પણ અનુકૂળ સંયોગો, દીર્ધાયુષ્ય, સ્વસ્થ નિરોગી શરીર તથા ઉત્તમ કુળ મળવા અતિદુર્લભ છે. તેથી ગમે તેવા સંયોગોમાં પણ પોતાને પુણ્યશાળી સમજવા.
ખરેખર ઉપરોક્ત સંયોગો જેને મળ્યા હોય તેને ભાગ્યશાળી ન કહેવાય પણ જે પોતાને મળેલા કોઈ પણ સંયોગો તરફથી દષ્ટિ હટાવીને પોતાના