________________
પરીક્ષાપત્ર
028
પ્રકરણ-૨ : સ્વચતુષ્ટયા ૧. આમાંથી દ્રષ્ટિનો વિષય' કોણ છે તે બતાવો :
(ક) દ્રવ્ય-ગુણ-પર્યાયવાળું પ્રમાણનું દ્રવ્ય (ખ) દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવવાળી આખી વસ્તુ (ગ) પર્યાયાર્થિકનયનો વિષય (ઘ) દ્રવ્યાર્થિકનયનો વિષય (ચ) દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અંતર્ગતનું દ્રવ્ય (૭) છ દ્રવ્યોમાનું છવદ્રવ્ય.
૨. ખાલી જગ્યા પૂરો :
પર્યાયાર્થિકનયના વિષયને વિષયને
કહે છે.
કહે છે, દ્રવ્યાર્થિકનયના '' -->
૩. (અ) હા કે (બ) ના માં જવાબ આપો :
દ્રષ્ટિના વિષયમાં પર્યાયનો નિષેધ કરવાથી કાળનો નિષેધ કરવામાં આવ્યો છે ?
૪. જોડકાં જોડો:
૧. દ્રવ્યગ ૨. ક્ષેત્ર ૩. કાળન ૪. ભાવ
(ક) અનંત ગુણોનો અભેદ (ખ) અનાદિ અનંતતા, ત્રિકાળીપણું (ગ) આત્મા વસ્તુ (ઘ) અસંખ્ય પ્રદેશીપણું, -
અસંખ્યપ્રદેશોનો અભેદ