________________
સમાધિ-સાધના
સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કેઈ ઉપાય સત્ સાધન સમયે નહીં, ત્યાં બંધન શું જાય? ૧૭ પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સશુરૂ પાય, દીઠા નહિ નિજ દેષ તે, તરીએ કેણ ઉપાય ? ૧૮ અધમાધમ અધિકે પતિત, સકલ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય ? ૧૯ પડી પડી તુજ પદપંકજે, ફરી ફરી માગું એ જ; સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ, એ દૃઢતા કરી દે જ. ૨૦
રાળજ, ભા. સુ. ૮, ૧૯૪૭
કૈવલ્યબીજ શું ?
(ટક છંદ) યમ નિયમ સંજામ આપ કિયે, પુનિ ત્યાગ બિરાગ અથાગ લહ્યો; વનવાસ લિયે મુખ મૌન રહ્યો, વૃઢ આસન પદ્મ લગાય દિયે. ૧ મન પન નિધિ સ્વધ કિયે, હઠગ પ્રયાગ સુ તાર ભયે; જપ ભેદ જપ તપ ત્યૌહિ તપે, ઉરસેંહિ ઉદાસી લહી સબપે. ૨ સબ શાસ્ત્રનકે નય ઘારિ હિયે. મત મંડન ખંડન ભેદ લિયે;