________________
નિવેદન (પ્રથમાવૃત્તિનું )
“સમસ્ત વિશ્વ ઘણું કરીને પરકથા તથા પરવૃત્તિમાં વધું જાય છે, તેમાં રહી સ્થિરતા કત્યાંથી પ્રાપ્ત થાય ?
આવા અમૂલ્ય મનુષ્યપણાને એક સમય પણ પરવૃત્તિએ જવા દેવા યોગ્ય નથી, અને કઈ પણ તેમ થયા કરે છે તેના ઉપાય કંઈ વિશેષે કરી ગવેષવા યાગ્ય છે."
જ્ઞાની પુરુષના નિશ્ચય થઈ અંતભેદ ન રહે, તા આત્મપ્રાપ્તિ સાવ સુલભ છે. એવું જ્ઞાની પોકારી ગયા છતાં કેમ લેાકેા ભૂલે છે ?’ —શ્રીમદ્ રાજચંદ્ર
આ કાળમાં વિજ્ઞાનશાસ્ત્રની નવી નવી આશ્ચર્યકારક શેાધા થતી જાય છે; શારીરિક સુખનાં, મેાજમઝાનાં અને વિલાસનાં સાધના વધતાં જાય છે; દવાખાનાં, દાક્તરા, પ્રયાગશાળાઓ, અનેક પ્રકારનાં ઔષધેા, અનેક પ્રકારના શસ્ત્રપ્રયાગા, હવાપાણી, વીજળી, આદિના અનેક ઉપચારાથી શારીરિક આદિ દુઃખા દૂર થઈ માનવ જીવન સુખી થાય, લંબાય અને વિશેષ ઉપયોગી નીવડે તેવા પ્રયત્ન થાય છે. પરાપકારી સંસ્થાએ અનેક પ્રકારે નૈતિક, સામાજિક અને આર્થિક સ્થિતિ સુધારવા પ્રયત્ન કરે છે અને દરેક સંસ્થા પેાતાનું ઉપયાગીપણું સાબિત કરી જગતને ઉપકારક બન્યાના હેવાલા પ્રગટ કરે છે: જગત વિશેષ સુખી બનતું હાય, સુધરતું હેાય એમ ઘણા લે માતે પણ છે; ઉપર ઉપરથી જોનાર સર્વ ને તેમ દેખાય છે પણ ખરું.
કેટલાક વિચારકાને જગતની વધતી જતી વસ્તી ઉપરથી, પૃથ્વી પરના રાજ્યામાં પરસ્પર અવિશ્વાસ અને અણુબનાવના