________________
૩૨ : સ્વાધ્યાય સંચય
મેરી ભાવના
સદ્ગુરુ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠપદ-સેવાથી શુદ્ધ જ્ઞાન થશે; અવર ઉપાસન કોટિ કરો પણ, શ્રીહરિથી નહિ હેત થશે.
(એ દેશી) જિસને રાગદ્વેષકામાદિક જીતે, સબ જગ જાન લિયા, સબ જીવોં કો મોક્ષમાર્ગ કા નિ:સ્પૃહ હો, ઉપદેશ દિયા; બુદ્ધ વીર જિન હરિ હર બ્રહ્મા, યા ઉસકો સ્વાધીન કહો, ભક્તિ ભાવ સે પ્રેરિત હો યહ, ચિત્ત ઉસીમેં લીન રહો. ૧ વિષયોં કી આશા નહિ જિનકે, સામ્યભાવ ધન રખતે હૈ, નિજ-પર કે હિત સાધન મેં જો, નિશદિન તત્પર રહતે હૈ,
સ્વાર્થ ત્યાગ કી કઠિન તપસ્યા, બિના ખેદ જો કરતે હૈ, ઐસે જ્ઞાની સાધુ જગત કે, દુ:ખસમૂહ કો હરતે હૈં. ૨ રહે સદા સત્સંગ ઉન્હીંકા, ધ્યાન ઉન્હીંકા નિત્ય રહે, ઉનહી જૈસી ચર્યા મેં યહ, ચિત્ત સદા અનુરક્ત રહે; નહીં સતાઊં કીસી જીવ કો, જૂઠ કભી નહિ કહા કરું, પરધન વનિતા પર ન ઉભાઊં, સંતોષામૃત પિયા કરૂં. અહંકાર કા ભાવ ન રખું, નહીં કિસી પર ક્રોધ કરૂં. દેખ દૂસરોં કી બઢતીકો, કભી ન ઇર્ષા ભાવ ધરું; રહે ભાવના સી મેરી, સરલ સત્ય વ્યવહાર કરું, બને જહાં તક ઇસ જીવન મેં, ઔરી કા ઉપકાર કરૂં. મૈત્રીભાવ જગત મેં મેરા, સબ જીવોં સે નિત્ય રહે, દીન-દુ:ખી જીવ પર, મેરે, ઉરસે કરુણાસ્ત્રોત વહે; દુર્જન-ક્રૂર-કુમાર્ગરતોં પર, ક્ષોભ નહીં મુજકો આવે, સામ્યભાવ રખું મેં ઉન પર, ઐસી પરિણતિ હો જાવે. ૫