________________
સ્વાધ્યાય સંચય : ૨૩
પ્રભુ-ઉપકાર
કૌન ઉતારે પાર, પ્રભુબિન કૌન ઉતારે પાર? ભવોદધિ અગમ અપાર, પ્રભુબિન કૌન ઉતારે પાર? કૃપા તિહારીનેં હમ પાયો, નામ મંત્ર આધાર. પ્રભુ . નિકો તુમ ઉપદેશ દિયો છે, સબ સારનકો સાર. પ્રભુ ૦ હલકે હૈ ચાલે સે નિકસે, બૂડે જે શિરભાર. પ્રભુ . ઉપકારી કો નહિ વિસરીએ, યહિ ધર્મ અધિકાર. પ્રભુ ૦ ધર્મપાલ પ્રભુ, તું મેરે તારક, ક્યું ભૂલું ઉપકાર? પ્રભુ .
આલોચના પાઠ
વંદો પાંચ પરમગુરુ, ચૌવીસીં જિનરાજ;
કહું શુદ્ધ આલોચના, શુદ્ધિ કરનકે કાજ. સુનિયે જિન અરજ હમારી, હમ દોષ કિયે અતિ ભારી; તિનકી અબ નિવૃત્તિ કાજા, તુમ શરન લહી જિનરાજા. ૨ ઇક બે તે ચઉ ઇન્દ્રી વા, મન-રહિત-સહિત જે જીવા; તિનકી નહિ કરુના ધારી, નિરદઈ હૈ ઘાત વિચારી..૩ સમરંભ સમારંભ આરંભ, મન વચ તન કીને પ્રારંભ; કૃત કારિત મોદન કરિમેં, ક્રોધાદિ ચતુષ્ટય ધરિĂ. ૪ શત આઠ જુ ઈમ ભેદનનૈ, અઘ કીને પર છેદનનેં તિનકી કહું કોલ કહાની, તુમ જાનત કેવલજ્ઞાની. ૫ વિપરીત એકાંત વિનય કે, સંશય અજ્ઞાન કુનય કે વશ હોય ઘોર અઘ કીને, વચતૈ નહિ જાત કહીને. ૬