SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાધ્યાય સંચય : ૩૦૯ (૨) શ્રી દેવચંદ્રજીકૃત સ્તવન સહજગુણ આગરો, સ્વામી સુખસાગરો, જ્ઞાન વયરાગરો પ્રભુ સવાયો; શુદ્ધતા એકતા તીણતા ભાવથી, મોહરિપુ જીતી જ્ય પડહ વાયો. સ. ૧ વસ્તુ નિજ ભાવ, અવિભાસ નિકલંકતા, પરિણતિ વૃત્તિતા કરી અભેદ; ભાવ તાદાત્મતા શક્તિ ઉલ્લાસથી, સંતતિ યોગને તું ઉચ્છેદે. સ૦ ૨ દોષ ગુણ વસ્તુની, લખિય યથાર્થતા, લહી ઉદાસીનતા અપર ભાવે; , ધ્વસિ તજજન્યતા ભાવ કર્તાપણું, પરમ પ્રભુ તું રમ્યો નિજ સ્વભાવે. સ. ૩ શુભ અશુભ ભાવ, અવિભાસ તહકીકતા, શુભઅશુભ ભાવ તિહાં પ્રભુ ન કીધો; શુદ્ધ પરિણામતા, વીર્ય કર્તા થઈ, પરમ અક્રિયતા અમૃત પીધો. સ ૦ ૪ શુદ્ધતા પ્રભુ તણી આત્મભાવે રમે; પરમ પરમાત્મતા તાસ થાય; મિશ્ર ભાવે અછે ત્રિગુણની ભિન્નતા, ત્રિગુણ એકત્વ તુજ ચરણ આયે. સ ૦ ૫ ઉપશમ રસ ભરી, સર્વ જન શંકરી, મૂર્તિ જિનાજની આજ ભેટી; કારણે કાર્યનિષ્પત્તિ શ્રદ્ધાન છે, - તિણે ભવભ્રમણની ભીડ મેટી. સ. ૬ ૧. વયરાગરો-વજાકર; જ્ઞાનરૂપ વજરત્નની ખાણ, ખજાનો; કેવળજ્ઞાન નિધાન.
SR No.007122
Book TitleSwadhyay Sanchay
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Swadhyay Mandir
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year1987
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy