SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાધ્યાય સંચય : ૨૮૩ નિત્ય નિરવયવ વળી એક અક્રિયપણે, | સર્વ ગત તેહ સામાન્ય ભાવે ભણે; તેહથી ઇતર સાવયવ વિશેષતા, વ્યક્તિ ભેદ પડે જેહની ભેદતા. ૨ એકતા પિંડને નિત્ય અવિનાશતા, અસ્તિ નિજ ઋદ્ધિથી કાર્યગત ભેદતા; ભાવ શ્રુત ગમ્ય અભિલાખ અનંતતા, ભવ્ય પર્યાયની જે પરાવર્તિતા. ૩ ક્ષેત્ર ગુણ ભાવ અવિભાગ અનેકતા, નાશ ઉત્પાદ અનિત્ય પરનાસ્તિતા; ક્ષેત્ર વ્યાપ્યત્વ અભેદ અવ્યક્તવ્યતા, વસ્તુ તે રૂપથી નિયત અભવ્યતા. ૪ ધર્મ પ્રાગભાવતા સકલ ગુણ શુદ્ધતા, ભોગ્યતા કáતા રમણ પરિણામતા; શુદ્ધ સ્વપ્રદેશતા તત્ત્વ ચૈતન્યતા, વ્યાપ્ય-વ્યાપક તથા ગ્રાહ્યગ્રાહક ગતા. ૫ સંગ પરિહારથી સ્વામી નિજ પદ લહ્યું, શુદ્ધ આત્મિક આનંદ પદ સંગ્રહ્યું; જહવિ પાભાવથી હું ભવોદધિ વસ્યો, પરતણો સંગ સંસારતાએ રસ્યો. ૬ તહવિ સત્તાગુણે જીવ એ નિર્મલો, અન્યસંશ્લેષ જિમ સ્ફટિક નવિ શામલો; જે પરોપાધિથી દુષ્ટ પરિણતિ ગ્રહી, ભાવ તાદાત્મમાં માહરું તે નહીં. ૭ ૧. યદ્યપિ. ૨. તથાપિ.
SR No.007122
Book TitleSwadhyay Sanchay
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Swadhyay Mandir
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year1987
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy