________________
સ્વાધ્યાય સંચય : ૧
અહો! સપુરુષનાં વચનામૃત, મુદ્રા
અને સત્સમાગમ! સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શનમાત્રથી પણ નિર્દોષ
અપૂર્વ રવભાવને પ્રેરક, સ્વરૂપપ્રતીતિ, અપ્રમત્ત સંયમ,
અને પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવનાં કારણભૂત; છેલ્લે યોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાધ સ્વરૂપમાં
સ્થિતિ કરાવનાર! ત્રિકાળ વંન વર્તા! ૩૪ શાંતિતિ: શાંતિ:
–શ્રીમદ્ રાજચંદ્ર (૫. ૮૭૫)