________________
તૃત્રિય આવૃત્તિની પ્રસ્તાવના
સર્ણત ડો. ભગવાનદાસ મ. મહેતા કૃત આ ગ્રંથની પ્રથમ આવૃત્તિનું પ્રકાશન જાન્યુઆરી ૧૫૨-વિ. સ. ૨૦૦૦ પોષમાં થયું હતું. ધણા વર્ષોથી આ ગ્રંથ અપ્રાપ્ય હતો તેથી આ વૃત્રિચ આવૃત્તિનું શ્રીમરામચંદ્રજ્ઞાનમંદિર, ધાટકોપ૨તરફથી પ્રકાશન થાય છે તે અતિ હર્ષનું કારણ છે.
આ વૃત્રિય આવૃત્તિ થોડા ફેરફાર સહિત દ્વિતિય આવૃત્તિનું પુન:મુદ્રણ છે.
આ આત્મશ્રેયસાઘક ગ્રંથનોવિનય અને વિવેકપૂર્વક ઉપયોગ ક૨વાની ભલામણ અસ્થાને નહીંગણચ.
સદ્ગતડો. ભગવાનદાસ મ. મહેતા આદયાત્મિક પ્રકાશન સમિતી