________________
૪૮
પંચકલ્યાણક મહોત્વસ પૂજન મુખતે ઉપજે રાલ જિન, શમન રોગ કરતાર,
પરમ તપસ્વી વેદ્ય શુભ જજું સાધુ અવિકાર. * હ્રીં શ્વેલોષધિઋદ્ધિપ્રાપ્તભો અર્થ. ૨૩૦.
તન પસેવ સહ રજ ઉડે રોગીજન છૂ જાય, રોગ સકલ નાશે સહી, જજ઼ સાધુ ઉમગાય. ૐ હ્રીં જલષધિઋદ્ધિપ્રાપ્તભ્યો અર્થ. ૨૩૧...
નાક આંખ કર્ણાદિ મલ, તને સ્પર્શ હો જાય, રોગી રોગ શમન કરે, જર્ સાધુ સુખ પાય. 8 મલૌષધિઋદ્ધિપ્રાપ્તભ્યો અર્થ. ૨૩૨.
મલ નિપાત પર્શી પવન, રજકણ અંગ લગાય,
રોગ સકલ ક્ષણ મેં હરે, જર્ સાધુ અવ જાય. 38 હીં વિડીષધિઋદ્ધિ પ્રાપ્તભ્યો અર્થ. ૨૩૩.
તન નખ કેશ મલાદિ બહુ અંગ લગી પવનાદિ, હરે મૃગી સૂલાદિ બહુ જર્ સાધુ વિવાદિ.
શ્રી સર્વોષધિઋદ્ધિપ્રાપ્તભ્યો અર્થ. ૨૩૪. - વિષ મિશ્રિત આહાર ભી, જહં નિર્વિષ હો જાય,
ચરણ ઘરેં ભૂ અમૃતી, જજ઼ સાધુ દુઃખ જાય. 8 હીં આસ્યાવિષઋદ્ધિ પ્રાપ્તભ્યો અર્ખ. ૨૩૫. પડત દષ્ટિ જિનકી જહાં સર્વહિં વિષ ટલ જાય,
આત્મ રમી શુચિ સંયમી, પૂજું ધ્યાન લગાય. ૐ હ્રીં દર્યવિષઋદ્ધિપ્રાપ્તભ્યો અર્થ. ૨૩૬.
મરણ હોય તત્કાલ યદિ કહે સાધુ મર જાવ,
તદપિ ક્રોધ કરતે નહીં, પૂજું બલ દરશાવ. 38 શ્રી આચવિષઋદ્ધિપ્રાપ્તભ્યો અર્થ. ૨૩૭.
35.