________________
શ્રી બ્રહ્મચારીજીની જીવનરેખા
1 ઝીલતા,
પ્રલે, તારે જ્ઞાને સહજ જગ વિરાટ લસતું, પ્ર, તારે ધ્યાને મન પરમ ભેગીનું વસતું, પ્રભે, તારે પાદે હૃદય ઢળતું ભક્તજનનું, પ્રલે, તારે નામે દુરિત બળતું દુષ્ટ જનનું. ૧ નવાઈ તેની કે મમ તરલ ચિત્તે ન લસતી, નવાઈ! સંતેની પરમ સરલા મૂર્તિ વસતી ઉરે સારે મારે, તવ સકલ વિભૂતે લતી, સુધા- સ્ના જેને વિમલનયને દિવ્ય ખલતી, ૨ અને ગી-ચિત્તે ધૃતિ મરજીંવાની વિતરતી. કૃપા સંતની એ પતિત–ઉર શ્રદ્ધા જગવતી અને શ્રદ્ધાળુને ઉર પરમ ભક્તિ ખૌલવતી. નવાઈ સાચી એ, જીવ-શિવતણું ભેદ હરતી. ૩ અહોઅંશે શાતા થક રણ સિદ્ધિય સુધીની સમાધિ સર્વેનું સતપુરુષ છે કારણ ખરું; છતાં કૈ ના સ્પૃહા ઉર ગરવ કે ગારવ નથી, નથી વા ઉન્મત્ત, નવ જરીય પિતાપણું ધર્યું. ૪ પ્રભે, એવા સંતે સરલ અતિ તારાથી અદકા કૃપાળું, દેતા એ તવ શરણ, આશ્ચર્ય—પ્રતિમા!
મૃતિથી સંતેની સકલ દુઃખનાં કારણ ગલે, સદા સેવા ચાહું સમપ વસવા સંત-પગલે.” ૫