________________
[૧૮]
દિવસ જણાવેલું “આ ગિરધરભાઈ રોજ પાસ લઈ આવે છે, વાંચન કરે છે તેમાંય પહેલાંના કરતાં કેટલો ફિર છે?.....બધું મૂકી દીધું. એમ આ પ્રમાણે કોઈ કોઈ કંઈ કામ કાઢી જશે.' I એક મુમુક્ષુને એ વાતની ખૂબ અસર થઈ ગઈ એટલે બીજે દિવસે પ્રભુશ્રીને પૂછયું :–“જી પ્રભુ, કઈ જીવને મૂકવું હોય પણ મુકાતું ન હોય, સમજાતું ન હોય કે કેમ મૂકવું, તેનું કેમ?”
પ્રભુશ્રી :–“કંઈક એ જ રહ્યું છે. મૂકવાનું એવું કયાં દેખાય એવું છે કે નખ વધેલ હોય તો તેને કાપી નાખીએ તેમ દૂર થાય ? પણ જે જ્ઞાનીની દષ્ટિએ સાચું નથી તેને સાચું માનવું નહીં. પછી ભલેને બધું પડ્યું રહ્યું. એ તો એને કાળ આવ્યું જશે....મમતા ઓછી થાય તેમ કરવું. ઠાર ઠાર મરી જવા જેવું છે.” ' પણ આમ દરરાજને અવરજવર એ તે દૂધમાં ને દહીંમાં પગ રાખવા જેવું લાગતું, એટલેથી પોતાને સંતોષ ન વળે. એમને તે “મૂળમાગનાં “ટાળી સ્વચ્છેદ ને પ્રતિબંધ’ એ વચને “ક્યારે છૂટું ક્યારે છૂટુંના ભણુકારા જગવતાં હતાં. એટલે પ્રતિબંધરહિત થવાની અદમ્ય ઇચ્છા દર્શાવતો એક પચ્ચીસેક પાનને પત્ર પોતાના મોટા ભાઈને લખેલો. તેનાં નીચેનાં અવતરણેથી ભાગેડુ