SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ * અધ્યાત્મ સંથારો - સંલેખણા " જીવનનું અંતિમ કાર્ય, છેલ્લી અવસ્થામાં સંથારો/સંલેખના /સમાધી મરણ. * પ્રચલિત રીત પ્રમાણે જાણે અજાણે દોષ-પાપ લાગ્યા હોય તેનું પ્રાયશ્ચિત તથા પૂર્વભવોની ચાલી આવતી પાપક્રિયાઓ વોસરાવીને એક એક દિવસના ઉપવાસના પચ્ચખાણથી સંથારો થાય છે. ગુરુ મહારાજ અથવા પૂજ્ય વડીલની હાજરીમાં કરવું. નોધ * આકસ્મિત સંયોગો માટેનું સાગારી સંથારો તથા વિધિ પાછળ આપેલી છે. જુઓ અનુક્રમણિકા. * વ્રતની શુદ્ધતા માટે નવાણું અતિચારના દોષ ટાળવા જરૂરી છે. (જુઓ પચ્ચખાણ પ્રતિજ્ઞાની પછી.) Sa ૩૯
SR No.007111
Book TitleAatmshuddhi
Original Sutra AuthorN/A
AuthorAnandji Bhula
PublisherAnandji Bhula
Publication Year1994
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy