SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૩. મહિનામાં - સામાયિક તથા પ્રતિક્રમણ તથા ટjanૌવિહાર કરવા. ૧૫૪. દરરોજ--------- માળા ફેરવવી ૨૦ મિનિટ પ્રભુસ્મરણ કરવું અને વંદના નમસ્કાર કરવા. ૧૫૫. વરસમાં ઉપવાસ કરવા [ ] ૧૫૬. ડી. ડી. ટી. પ્રવાહી અથવા પાવડર અથવા તો ફલીટ આદિ જંતુનાશક રોજ/મહિનામાં 3 વખતથી વધુ છાંટવા કે છંટાવવા નહીં. [ ૧૫૭. કીડા, ગંદકીનું ફેલાવો થાય, કોઈના કપડા બગડે, લપસી પડે એ રીતે જાણી જોઈને ગંદવાડ/એંઠવાડ ફેંકવા નહીં, સાવચેતી રાખવી. [ ૧૫૮. વાડીમાં કંદમૂળ એકર આ ઉપરાંત વાવવાં નહીં. ૧૫૯શોખના નિમિત્તે ઘરમાં લીલાકુલ, કુલદાની તથા જાનવરના ચામડા રાખવા નહીં. [ ૧૬૦. સિનેમા, નાટક, સરસ રાખવાં નહીં. અને તેમાં ૩૫
SR No.007111
Book TitleAatmshuddhi
Original Sutra AuthorN/A
AuthorAnandji Bhula
PublisherAnandji Bhula
Publication Year1994
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy