SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫. વિષવાણિજ્ય : ધંધાની રીતે, જીવન ઘાત થાય તેવી ઝેરી વસ્તુ બનાવવી નહીં, વેપાર કરવો નહીં. - ૧૨૬. યંત્રપલણકર્મ : કપાસ, કઠોળ વગેરે પલણ, કેમીકલ પલણ, પ્રાણીજ પલણ (લીવર વિગેરે દવાની બનાવટો જેથી તૈયાર થાય) તથા આટાની મોટી મીલો એવા યંત્રોથી ચાલતા વેપાર કરવા નહીં. ૨૭. નિબંછણ કર્મ : બાળક છોકરાને ધંધા ખાતર પાંગળા કે અંપગ બનાવવા નહિ, વેપાર દલાલી કરવી નહીં. ૧૨૮. દવગ્નિદાવાણઆ : આગ દાવાનળ સળગાવવાનો તથા સંહારક શાસ્ત્રોનો વ્યાપાર કરવો નહીં. ૨૯. શોષણ કર્મ : ધંધાની રીતે સરોવર, કહ, તળાવ વિગેરેના પાણી શોષાવવા/પૂરાવવાં નહીં. -૧૩૦. અસઈજણ પોષાણયા : હિંસક જીવ તથા દુરાચારી જન (ગુંડાગીરી)ને આજીવિકા અથવા વેરવૃત્તિથી બદલો લેવાં, પાળવા, પોષવા ઉત્તેજન આપી એવી જાતના વ્યાપાર-વ્યવસાય કરવા નહીં. છણાવટ : વ્યાપારની મર્યાદા. માંસ મદીરાનું વ્યાપાર કરવો નહીં. • નીચે લખેલા વ્યાપારની મર્યાદા કરવી. - ૩૦
SR No.007111
Book TitleAatmshuddhi
Original Sutra AuthorN/A
AuthorAnandji Bhula
PublisherAnandji Bhula
Publication Year1994
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy