________________
શ્રી પંચપરમેષ્ઠિની સ્તુતિ
જય કરનારા જિનવરા,
પાઠ પઢું પહેલો પ્રભુ,
પ્રથમ નમું અરિહંતને,
ત્રીજા શ્રી આચાર્યને,
ઉપાધ્યાય ઉપકારિઆ,
નમન કરૂં નિર્મળ થવા,
સાધુ સુંદર લોકમાં,
સઘળાને સ્નેહે હો,
નમસ્કાર પદ પાંચ છે,
સર્વ જગતના કામમાં,
દુ:ખ હરનારા દેવ;
નમન કરૂં નિત્યમેવ.
બીજા સિદ્ધ ભગવંત;
નમું તજી દઈ તંત.
જ્ઞાન તણા દાતાર;
ભવજળ તારણહાર.
સાધ્વીઓ શણગાર;
વંદન વારંવાર
પાપ તણા હરનાર;
મંગળના કરનાર.
૧
૫