________________
ગુણસ્થાન આરોહણ કમ
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ? ૧ અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ?
ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ચન્થ જે સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને,
વિચારશું કવ મહત્ પુરુષને પંથ જો? અપૂર્વ ૨ સર્વ ભાવથી ઔદાસી વૃત્તિ કરી,
માત્ર દેહ તે સંયમહેતુ હોય છે, અન્ય કારણે અન્ય કશું કલ્પ નહીં,
દેહે પણ કિંચિત્ મૂછ નવ જાય છે. અપૂર્વ ૩ દર્શનમોહ વ્યતીત થઈ ઉપો બોધ જે,
દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો; તેથી પ્રક્ષીણ ચારિત્રમોહ વિલોકિયે,
વર્તે એવું શુદ્ધસ્વરૂપનું ધ્યાન જો. અપૂર્વ ૪ આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની,
મુખ્યપણે તો વર્તે દેહપર્યત જો; ઘોર પરિષહ કે ઉપસર્ગ ભથે કરી, આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો. અપૂર્વ
૧૩૦