SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્યાણ વરસ ૪૦, અંક ૮મો નવેમ્બર ૧૯૮૩ માં આવેલ અભિપ્રાય શ્રી આત્મશુદ્ધિ (વ્રત લેવા માટે વહી) * સંપાદક-પ્રકાશક * શ્રી આણંદજી ભુલા પ્રભાત ટ્રેડીંગ કુાં. ૨૫, વિજયનગર બિલ્ડીંગ, દાદર (પશ્ચિમ), મુંબઈ-૪૦૦ ૦૨૮. કિંમત : સદુપયોગ બાર વ્રત, તીર્થંકર-માહિતી, આદિ અનેકવિધ સૌને ઉપયોગી ચીજોનો સંગ્રહ છે. સ્થાનકવાસી સંપ્રદાયાનુસારી સાધુવંદનાદિક વિધિઓ પણ સંગ્રહિત છે. નોંધ : જે ભાઈ-બહેનને વ્રત, નિયમ, પચ્ચક્ખાણ લેવા અર્થાત્ મર્યાદિત જીવન માટે આ પુસ્તિકાની જરૂર હોય, બુક-પોસ્ટ અને પેકીંગ ચાર્જ માટે રૂા. ૧ મોકલવાથી તેને મોકલવામાં આવે છે. અથવા * એડ્રેસ પરથી લઈ જવી. રવિવાર બંધ. 10
SR No.007111
Book TitleAatmshuddhi
Original Sutra AuthorN/A
AuthorAnandji Bhula
PublisherAnandji Bhula
Publication Year1994
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy