________________
Jain Education International
Temples at Ranakpur are magnificent too. The architecture is so marvellous that people come to study the design of this temple.
સ્થાપત્ય શાસ્ત્રના ઉંડો અભ્યાસ કરવા હોય તો રાણકપુરના ભવ્ય દેરાસરોના દર્શન અનિવાર્ય બની રહે. ત્રણ મલ્લા ૭૨ દેરીએ. ૧૪૪૪ થાંભલા વાળા આ દેરાસર બાંધતાં ૫૦ વર્ષ લાગેલાં. ધરણાશાહે ૪૮૦૦૦ ચોરસફૂટમા આ મંદિરે બંધાવીને ઈ.સ. ૧૪૩૯ માં પ્રતિષ્ઠા કરાવી હતી. આદિશ્વર ભગવાનની મનહર
પ્રતિમા ને ભવ્ય દેરાસરો મનને ભાવવિભાર બનાવી દે છે.
*
રાણકપુર
*
---
28
For Private & Personal Use Only
www.jainelibrary.org