________________
* જન સ્થાપત્ય * JAIN ARCHITECTURE
( ૫ નનિશ પ્રાસાદ
ચતુક ખડા
પંચ ખેડા Different types of curves for shikhar
- RQ
1:11
દસ હજારથી યે વધારે જૈન દેરાસરો અત્યારે વિદ્યમાન છે. ભારતીય કારીગરો = -. સ્થપતિઓની કુશળતાની ગાથા ગાતાં આ ભવ્ય પ્રાસાદો જૈન ધર્મની ધ્વજા પતાકા -લહેરાવે છે. રાજસ્થાન અને ગુજરાતમાં સ્થળે સ્થળે જૈન દેરસરે છે. અને - દક્ષિણ-ભારતમાં દીગંબરે સ્થાપત્યો પણ વિપુલ પ્રમાણમાં છે. બિહાર રાજ્યમાં _બંગાળ, ઓરિસ્સા, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક એમ ઠેર ઠેર જૈન દેરાસર = - અડીખમ ઉભાં છે. - દેરાસરની બાંધણી શિલ્પ શાસ્ત્ર એકગહન વિજ્ઞાન છે. અનુપમ કળા છે અને --- ઉત્કૃષ્ટવિઘા છે. માપ, ક્ષેત્રફળ અને રેખાઓના વળાંકના અભ્યાસથી, ગામ ક્ષેત્રના - E વાતાવરણ અને રાશિ પરથી દેરસરની બાંધણી નક્ન થાય છે. અનેક પ્રકારનાં - સ્થંભ, વિવિધ પ્રકારનાં તારણો અને શિખરોમાંથી પસંદગી કરીને સ્થાપત્ય સ્ત્રના
થાય છે. There are more than 10,000 Jain temples in India. These masterpieces of architecture represent the devotion of Jain lay-people. The design of Jain temples is governed by written rules which involve both art and scientific values. Study of this covers mathematics, geography and a complete knowledge of architectural practices.
|
| |
- કાળા
.
.
.
,
જ
T
કદ :
'd
છે
*:
*: *;.
ઇ
જ
છે
25
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org