SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ પેતાના મહેલની અટારીમાં બેઠેલ હતા ત્યારે તેમણે શકાળના નિર્મળ ચંદ્રમાને ઘેાડા સમય પછી રાહુથી ઘેરાયેલ જોયા. જોતાં જ લઘુકમી હાવાથી સંસારથી તેમનુ ચિત્ત વિરક્ત ખની ગયુ. તેએએ વિચાર કર્યો. મને પૂર્વાપાત વિશિષ્ટ એવાં સત્કાર્યના પ્રભાવથી આ મનુષ્ય જન્મમાં આટલી વિષ્ટિ સમૃદ્ધિ પ્રાપ્ત થયેલ છે. આથી મારામાટે હવે એજ ઉચિત છે કે, હું પરલેાકમા હિતાવહ એવા એક માત્ર ધર્માંનું જ શરણુ લઉં. કહ્યુ પણ છે— “ મામૈશષ્ટમિરજ્ઞાવા, પૂર્વેળ યસા તથા । યે મળતુ રાત્રૌ વા, વારે ચામુä થયા ” III આઠ મહિનામાં આ જીવે એવું કામ કરવું જોઇએ કે, જેના પ્રભાવથી તેને વર્ષા કાળના ચાર મહિનામાં સુખ' મળતું રહે. તથા દિવસમાં એવું કતવ્ય કરતા રહેવુ જોઇએ કે, જેનાથી તેને રાત્રીમાં સુખ મળતુ` રહે. તથા પૂવયમાં પણ એવુ કામ કરતા રહેવું જોઈએ કે, જેનાથી વૃદ્ધાવસ્થા સુખશાંતિથી વ્યતીત થતી રહે. તન્ય, નૌ વિમમાનસૈઃ । તથા 66 आजन्म तत्तु ' येन लोके परे नित्यं, सुखं स्यात्परमं ध्रुवम्' ॥ નિમળ મનવાળા મનુષ્ય માટે એ જરૂરી છે કે, તે આ જન્મમાં એવુ' કતવ્ય કરે કે, જેનાથી પરલેાકમાં નિત્ય અને ધ્રુવસુખ મળે આ પ્રમાણે વિચાર કરી રિબેણુ ચક્રવતી એ પેાતાના પુત્ર વિમળસેનને રાજગાદી સુપ્રત કરીને સુભદ્રાચાયની પાસેથી દીક્ષા અગિકાર કરી ચારિત્રનું સમ્યક્ રીતિથી પરિપાલન કરીને ચક્રવતી એ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. આ પછીથી ખાકી રહેલાં કર્મોના પણ વિનાશ કરી મુક્તિપદ મેળવ્યું. આ હરિષણ ચક્રવતીનું આયુષ્ય એકંદર દસ હજાર વર્ષનું હતું. ॥ ૪૨ ॥ જય ચક્રવર્તી કી કથા તથા—“ અગ્નિમો” ઇત્યાદિ ! અન્વયા—નમીનાથના શાસનકાળમાં નયનામો-નયનામ જય નામના અગીયારમાં ચક્રવર્તી એ નિળયવાય-નિનાવ્યાતમ્ જીનેન્દ્ર પ્રતિપાદિત શ્રુત ચારિત્ર રૂપ ધનું શ્રવણ કરી રાયસલ્સેર્દિ નિગો—ાનસન્નૈ: અન્વિતઃ હજાર રાજાઓની સાથે મુળચાર–મુત્યાગી રાજ્ય, સ ત દ્વારા, આદિના પરિત્યાગ કરીને જીનદીક્ષાને અંગિકાર કરી અને રૂમ રોમમ્ બર્ ઇન્દ્રિયા ઉપર કાબુ મેળવી તેનાથી તેએ અનુત્તર સ્ત્તો-અનુત્તામ્ ગતિ પ્રાપ્તઃ સર્વોત્કૃષ્ટ ગતિ એટલે મેાક્ષને પ્રાપ્ત કર્યું. તેમની કથા આ પ્રકારની છે મા ભરતક્ષેત્રમાં રાજગૃહ નામનું એક નગર હતું. ત્યાંના વૈભવ જોતાં એવુ જણાતું હતું કે, સઘળી સંપત્તિએનુ એ જાણે ઘર જ હોય. ત્યાંના શાસક યશરૂપી સુધાના સમુદ્ર એવા સમુદ્રવિજય નામના રાજા હતા. તેમને વપ્રા નામની પટ્ટર ણી ઉત્તરાધ્યયન સૂત્ર : ૩ ८७
SR No.006471
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy