________________
પેતાના મહેલની અટારીમાં બેઠેલ હતા ત્યારે તેમણે શકાળના નિર્મળ ચંદ્રમાને ઘેાડા સમય પછી રાહુથી ઘેરાયેલ જોયા. જોતાં જ લઘુકમી હાવાથી સંસારથી તેમનુ ચિત્ત વિરક્ત ખની ગયુ. તેએએ વિચાર કર્યો. મને પૂર્વાપાત વિશિષ્ટ એવાં સત્કાર્યના પ્રભાવથી આ મનુષ્ય જન્મમાં આટલી વિષ્ટિ સમૃદ્ધિ પ્રાપ્ત થયેલ છે. આથી મારામાટે હવે એજ ઉચિત છે કે, હું પરલેાકમા હિતાવહ એવા એક માત્ર ધર્માંનું જ શરણુ લઉં. કહ્યુ પણ છે—
“ મામૈશષ્ટમિરજ્ઞાવા, પૂર્વેળ યસા તથા ।
યે મળતુ રાત્રૌ વા, વારે ચામુä થયા ” III
આઠ મહિનામાં આ જીવે એવું કામ કરવું જોઇએ કે, જેના પ્રભાવથી તેને વર્ષા કાળના ચાર મહિનામાં સુખ' મળતું રહે. તથા દિવસમાં એવું કતવ્ય કરતા રહેવુ જોઇએ કે, જેનાથી તેને રાત્રીમાં સુખ મળતુ` રહે. તથા પૂવયમાં પણ એવુ કામ કરતા રહેવું જોઈએ કે, જેનાથી વૃદ્ધાવસ્થા સુખશાંતિથી વ્યતીત થતી રહે. તન્ય, નૌ વિમમાનસૈઃ ।
તથા
66 आजन्म तत्तु
'
येन लोके परे नित्यं, सुखं स्यात्परमं ध्रुवम्' ॥
નિમળ મનવાળા મનુષ્ય માટે એ જરૂરી છે કે, તે આ જન્મમાં એવુ' કતવ્ય કરે કે, જેનાથી પરલેાકમાં નિત્ય અને ધ્રુવસુખ મળે આ પ્રમાણે વિચાર કરી રિબેણુ ચક્રવતી એ પેાતાના પુત્ર વિમળસેનને રાજગાદી સુપ્રત કરીને સુભદ્રાચાયની પાસેથી દીક્ષા અગિકાર કરી ચારિત્રનું સમ્યક્ રીતિથી પરિપાલન કરીને ચક્રવતી એ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. આ પછીથી ખાકી રહેલાં કર્મોના પણ વિનાશ કરી મુક્તિપદ મેળવ્યું. આ હરિષણ ચક્રવતીનું આયુષ્ય એકંદર દસ હજાર વર્ષનું હતું. ॥ ૪૨ ॥
જય ચક્રવર્તી કી કથા
તથા—“ અગ્નિમો” ઇત્યાદિ !
અન્વયા—નમીનાથના શાસનકાળમાં નયનામો-નયનામ જય નામના અગીયારમાં ચક્રવર્તી એ નિળયવાય-નિનાવ્યાતમ્ જીનેન્દ્ર પ્રતિપાદિત શ્રુત ચારિત્ર રૂપ ધનું શ્રવણ કરી રાયસલ્સેર્દિ નિગો—ાનસન્નૈ: અન્વિતઃ હજાર રાજાઓની સાથે મુળચાર–મુત્યાગી રાજ્ય, સ ત દ્વારા, આદિના પરિત્યાગ કરીને જીનદીક્ષાને અંગિકાર કરી અને રૂમ રોમમ્ બર્ ઇન્દ્રિયા ઉપર કાબુ મેળવી તેનાથી તેએ અનુત્તર સ્ત્તો-અનુત્તામ્ ગતિ પ્રાપ્તઃ સર્વોત્કૃષ્ટ ગતિ એટલે મેાક્ષને પ્રાપ્ત કર્યું.
તેમની કથા આ પ્રકારની છે
મા ભરતક્ષેત્રમાં રાજગૃહ નામનું એક નગર હતું. ત્યાંના વૈભવ જોતાં એવુ જણાતું હતું કે, સઘળી સંપત્તિએનુ એ જાણે ઘર જ હોય. ત્યાંના શાસક યશરૂપી સુધાના સમુદ્ર એવા સમુદ્રવિજય નામના રાજા હતા. તેમને વપ્રા નામની પટ્ટર ણી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
८७