________________
કરે છે, તે 1-અમર પ્રમત્ત છે. તથા પ્રતિલેખનક્રિયાના સમયમાં પણ જે બીજાઓથી વાર્તાલાપ કરે છે અને પ્રતિલેખના કરતા જાય છે તે પણ પ્રમત્ત છે તથા નણં પરિમાણ હંમેશા જે પોતાના ગુરુદેવની આશાતના કરતા રહે છે તે પણ પ્રમત્ત છે. પાસનળત્તિ પુરૂ–પાપશ્રમરૂત્યુતે એવા સાધુને પાપશ્રમણ કહેવામાં આવેલ છે. ૧
તથા–“વમાથી” ઈત્યાદિ !
અન્વયાર્થ-જે સાધુ વઘુમાવી-દુનાથ પ્રચુર-અત્યંત માયાચાર સંપન હેય પામુદ-મુવર પ્રચુર-વધારે બકવાદ કરનાર હોય શ સ્ત અહંકારી હોય, ટાઢ-ક્લ્પ લેભી હોય, ગ્રનિદે-નિઝ ઈન્દ્રિયોને વશમાં રાખનાર ન હોય. વસંવિમા-ગાંવમા ગ્લાનાદિક સાધુઓને વિભાગ ન કરતા હોય, તથા વિત્તગતિ પોતાના ગુરુદેવ ઉપર પણ જેની પ્રીતિ ન હોય તે સાધુ સંમત્તિપાશ્રમ, રૂત્યુદયને પાપભ્રમણ કહેવાય છે. ૧૧
તથા--“વવા ૨” ઈત્યાદિ !
અન્વયાર્થ–- જે સાધુ-વિવાä કરી-વિવ૮ ૩ીતિ શાંત થયેલ કજીયાને પણ નવું નવું રૂપ આપીને તેને વધારવાની ચેષ્ટા કરે છે. ગાજે ચરyouTદા ધર્મ ગણ પ્રજ્ઞા દશવિધિપતિના ધર્મથી રહિત બને છે, તથા સદ્ધ રૂપ પિતાની તથા બીજાની પ્રજ્ઞાને કુતર્કોથી નષ્ટ કરે છે, અથવા આત્મસ્વરૂપની પ્રદશિત બુદ્ધિને જે બગાડતા રહે છે, અથવા “સત્તાદાની સંસ્કૃત છાયા “ ચાહ્મપન્ન ?? એવી પણ થઈ શકે છે. આનો અર્થ “જે કેઇ એનાથી એ પ્રશ્ન કરે કે ભવાન્તરમાં જવાવાળે આત્મા છે કે, નથી ?” ત્યારે તે પોતાના કુતર્કો દ્વારા આ પ્રશ્નને નષ્ટ કરી દે છે અને કહે છે કે, પ્રત્યક્ષાદિ પ્રમાણેથી અનુપલભ્યમાન હોવાથી ગધેડાના શીંગડાની માફક જ્યારે આત્માનું જ અસ્તિત્વ નથી તે પછી ભવાન્તરમાં કોણ જવાનું છે? આ કારણે એ પ્રશ્ન જ અયુક્ત છે કારણ કે, ધમ હોવાથી જ એના ધર્મને વિચાર થાય છે.” એવો થાય છે. ગુરુદે કર - શુદ્રદેશ : હાથી આદિના યુદ્ધમાં તથા વચનના કલહમાં તત્પર રહે છે તે વાવસંમત્તિ ગુરુ-TT૫માધુરે પાપશ્રમણ કહેવાય છે. ૧૨ા
તથા–“રાજે ઈત્યાદિ !
અન્વયાર્થ-જે સાધુ ગથિરાશે–ગશિરાસનઃ સ્થિર આસનથી રહિત હોય છે તથા ફા–વિશ: ભાંડણવેડા કરવાવાળા હોય છે, તથા નથ તથ નિરી -વત્ર તત્ર નિપતિ જ્યાં ત્યાં અર્થાત્ સચિત્ત રજવાળી તથા બિજા દિયુક્ત અપ્રાસુક ભૂમિ પર બેસે છે, તથા ગામિ ગMારે–ગારને ગના આસનને ઉપગ કરતા નથી, એવા સાધુ કમળત્તિ યુવડ-વાશ્રમળ જે પાપશ્રમણ કહેવાય છે. જે ૧૩ .
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૭