SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ સૂચ-ગતિપૂન: પેાતાના ઉપર ઉપકાર કરવાવાળા મુનિજનેને પણ જે પ્રત્યુપકાર કરતા નથી અને થઢે સ્તબ્ધ, જે અહંકારમાં જ મસ્ત બનીને રહે છે તે મુનિ પાપશ્રમણ છે. ગર્થાત્ દશનાચારમાં શિથિલ હોવાથી તે સાધુના કન્યથી ખૂબ દૂર છે. વાસ્તવિક સાધુ નથી. ાપા હવે ચારિત્રાચારમાં પ્રમાદ કરવાવાળાનું સ્વરૂપ કહે છે-“સમાજે' ઇત્યાદિ ! અન્વયા-જે સાધુ વાળા ને રીયાળિ સમ્મરમાને માળાન વીનાનિ સમયન એ ઇન્દ્રિયવાળા જીવાને, ડાંગર આદિ બીજોને, દુર્વાદિક હરિત અંકુરોને તથા ઉપલક્ષણથી સમરત એકેન્દ્રિય જીવાને ચરણ આદિ દ્વારા પીડા પહોંચાડીને સંન અસંચતઃ સયમ ભાવથી વ ંત બની રહેલ હોય તેમ છતાં પણ પાતે પાતાની જાતને સયત માની રહેલ હાય એવા તે સાધુ પાપશ્રમણ કહેવાય છે. ૬ઠ્યા તથા “સંઘ” ઇત્યાદિ ! અન્વયાથ—જે સાધુ સંચાર નું પીઢ નિત્તિખ્ખું વાચનનું-સંતાણ્ યં નિષ્ઠાં-પાશ્વર્સ સ્તારક-શયનાસનને, ફલક-પટ્ટક આદિને, પીઠબાજોઠને નિષદ્યા-સ્વાધ્યાય ભૂમિને, પાકમ્બલ-પગલું છવાના ઉર્દૂમય નાના વસ્ત્રને, અથવા સુતરના નાના વસ્ત્રને બળપ્રિય-પ્રાથૅ રજો હરણ આદિથી પ્રમાત ન કરીને તથા ન તા જોઈ ને તેના પર બહ્રદર્--આરોત્તિ બેસે છે. તે પાયસમનૈત્તિ વુઃ-પાપશ્રમળ રૂડ્યુચ્યતે પાપશ્રમણ છે એવું કહેવામાં આવે છે. છા તથા— -ત્ર વ્ય” ઈત્યાદિ - અન્વયા --જે સાધુ | વન પર દ્રુત દુતં ચતિ ભિક્ષા આદિના સમયે જલદી જલદી ચાલે છે. તથા મીરવાં ગમય વાર વાર નમસ્તે-મમત્ત; સાધુ ક્રિયાઓને કરવામાં પ્રમાદી બની રહે છે, તથા ઉદ્ભવળે ઉલ્લંધન સાધુ મર્યાદાનું ઉલંઘન કરે છે, ચંડેજી: સમજાવતાં સમજાવનાર સામે ક્રોધ કરે છે. વાવણમનેત્તિ વુચર-૧ાશ્રમળ રૂત્યુત્ત્વતે આવા સાધુને શાસ્ત્રીય ભાષામાં પાપભ્રમણ કહેવા માં આવેલ છે. ૫ ૮ ॥ તથા— —“દિનેદે” ઈત્યાદિ ! અન્વયા—જે સાધું પ્રમત્તે પ્રમત્ત: પ્રમાદી બનીને હિન્નેદે પ્રતિછે વત્તિ વસ્ત્ર, પાત્ર, સદેરકમુખવસ્ત્રિકા વગેરેની પ્રતિલેખના કરે છે-કેટલાંક ઉપકરણાનું પ્રતિલેખન કરે છે કેટલાકનુ કરતા નથી અથવા અવિધિપૂર્વક પ્રતિલેખન કરે છે, તથા પાચનનું અવાર-માત્રવટમ અપોતિ પાત્ર અને કમ્પલ સ્માદિ પેાતાની સઘળી ઉપધિની સભાળ રાખતા નથી કેાઈને કયાં અને કાઇને કયાં એ રીતે એને જ્યાં ત્યાં રાખી દે છે અને વરુણેળા ગળાને-પ્રતિછેવનાયામનુવયુ; પ્રતિલેખન ક્રિયા કરે તેા છે પરંતુ તેમાં તેના ખરાખર ઉપયોગ કરેલ ન હોય. આવા સાધુને પાપશ્રમણ કહેવામાં આવેલ છે. પ્રા તથા—હિછે,” ઇત્યાદ્રિ ! અન્વયા-જે સાધુ નં વિધિ નિસામિયા—ઋિષિત અનિનિરમ્ય અહીંતહીની વાતાને સાંભળતા રહીને હિજેદે-પ્રતિજેવત્તિ વો પાત્રાદિકની પ્રતિલેખના ઉત્તરાધ્યયન સૂત્ર : ૩ ૨૬
SR No.006471
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy