________________
બંધન રહિત બની ગયેલ છું. આ કારણે દુભૂગો–પૂત: વાયુની માફક અપ્રતિબદ્ધવિહારી બનીને વિદરમિ-વિદ્યામિ આ લોકમાં વિચરું છું. પ૪૧
“ઘાણા" ઇત્યાદિ !
“તે બંધન કયું છે” આ પ્રમાણે કેશી શ્રમણના પૂછવાથી ગૌતમ સ્વામીએ તેમને આ પ્રમાણે કહ્યું જરા
“જળઘોસાડશો? ઈત્યાદિ !
અન્વયાર્થ-હે ભદન્ત ! રાજારૂગો-રાપરઃ રાગ દ્વેષ આદિ તથા નિતીત્રા અતિ ગાઢ મયં-મયંક અને વાસના ઉત્પન્ન કરનાર પુત્રાદિક સંબંધી નેદ- સ્નેહ આ સઘળા પાસા-વારા બંધન છે એમને નાનાથંઅથવા સર્વજ્ઞ દ્વારા કહેવામાં આવેલી મર્યાદાના સહકારથી બ્રિgિ-શિવ નષ્ટ કરી નહ–ાથામણ તીર્થકરોની પરંપરાના અનુસાર હું અપ્રતિબદ્ધ બનીને ગ્રામ નગર આદિકેમાં વિટામિ-દિરામિ વિહાર કરૂં છું આ ગયામાં છે કે, નેહરાગનું અંતર્ગત હોવાથી અલગ રીતે કહેવાની જરૂરત ન હતી. છતાં પણ સ્વતંત્રરૂપથી જે તેનો ઉલ્લેખ કરવામાં આવેલ છે તે તેમાં અત્યંત ગાઢતા બતાવવા માટે જ કહેલ છે. ૪૩
a” ઈત્યાદિ!
અન્વયાર્થ–નો મા–ૌતમ હે ગૌતમ તે-તે તમારી પૂના-મજ્ઞા બુદ્ધિ સ-સાધુ ઉત્તમ છે. કેશીઠમણે આ ગાથા દ્વારા ગૌતમની પ્રજ્ઞાની પ્રસંશા કરેલ છે. તથા મને જે-મારો રૂમ-ગ્રામ્ આ સંસો છિન્નો–સંા છિનો સંશય નાશ પામે છે ન ચન્નવિ સંશો-મમરોડ સંશાવળી મને બીજો સંશય છે જેથી આપ એનું નિરાકરણ કરે. એવું નિવેદન કરેલ છે. ૪૪
સંશયના સ્વરૂપને કહે છે---“યતો ઈત્યાદિ !
હે ગૌતમ! હૃદયની અંદર ઉત્પન્ન થયેલા લતા વિષના જેવા ફળને ઉત્પન્ન કરે છે તે આપે એને કઈ રીતે ઉખેડી? ૪પા
ગતમે એ પ્રશ્નને ઉત્તર આ પ્રમાણે આ--“તં જ ઈત્યાદિ !
અન્વયથે--હે ભદન!તે ઝઘે સદા છિત્તા–તાં જતાં જરા છિવા હું એ લતાને સંપૂર્ણપણે છિન્નભિન્ન કરીને તથા પૂઝિયં સદ્ધરતા-સમૃદ્ધિાં ઉદ્દય એ લતાને મૂળની સાથે ઉખાડીને વિમા મુનિ-રમલ્લત મુશ્મિ શા સ્ત્રમાર્ગ અનુસાર સાધુ માગમાં વિચરણ કરૂં છું. અ: કારણે હું વિષફળને ખાવારૂપ દુષ્કર્મથી મુકત બનેલ છું. મારા
કેશીશ્રમણે ફરીથી પૂછયું- “ ” ઈત્યાદિ !
અન્વયાથ–સ્રયા કુરુ કુત્તાકત [ ૩wા એ લત્તા. કઈ છે કે જેને આપે મૂળથી ઉખેડી નાંખેલ છે. જેને તુરંત તુજેરીનેવં ગ્રંવત 1
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૮૧